Dataset Viewer
Auto-converted to Parquet
text
stringlengths
221
2.04k
image
imagewidth (px)
935
976
પ્રકરણ ૧.] મનુના વખતની હિંદુઓની સ્થિતિ. ૩ મનુસ્મૃતિનો બનાવનાર મનુ નામનો કોઈ રાખસ હતો, એવી કલ્પના જે કરી તો તે કલ્પેલા મનુનો કાળ લોકોને ખરાખર મા- લમ થવામાટે, માપણે એવી નજર પોંહોંચાડવી જોઈએ કે ધર્મ- શાસ્ત્રના બધા નિયમો એકજ કાળમાં બાંધવામાં આવતા નથી. કારણ તેોમાં કેટલા એક ધણા પ્રાચીન તથા ઘણા જંગલી એવા પણ કાયદા હોયછે, અને તે કાયદા ખીજા અતિરાય સુધા- રાના વખતમાં સારા સારા ફેરફાર કરીને ઠરાવેલા કાયદા સાથે ભળેલા હોયછે. • એનું દૃષ્ટાન્ત; ક્લાકસ્ટોન નામના એક અંગ્રેજ શાસ્ત્રિએ જે ગ્રંથ કીધો છે, તેમાં પુષ્કળ કાયદા એવાછે, કે તે- મોના ઉપરથી તે વખતના લોકોની સ્થિતિ ઘણી સુધરેલી હતી. એવું જણાય છે; પણ જાદુ વષે તથા લઢાઈની સરતો વિષે જે કાયદા છે, તે ઉપરથી એવું નહીં સમજવું જોઈએ કે, જ્યારે મા ગ્રંથ લખ્યો તે વખત સુધી એવું જંગલીપણું લોકોમાં ચાલતું હતું. જો બધી મનુસ્મૃતિ એકજ વખતે લખેલી હોય, તોપણ તે ઉપ- રથી તે વખતના લોકોની વાસ્તવિક હાલત સમજવામાં નહીં ખાવે, કારણ તે ગ્રંથમાં કેટલીએક માત્તા કીધેલી છે કે, લોકોએ લાણી રીતે આચરણ કરવુંતે માત્તામો, શાસ્ત્ર કરનારના મનમાં લો- કોને જે સારી હાલતમાં લાવવાનું હતું, તે હાલત ધ્યાનમાં રા- ખીને, માપેલી છે, તેમજ જે વસ્તુ નહીં કરવી એવાં નકારનાં વાકયો લખ્યાં છે, તે પણ ગ્રંથ કરનારના મનમાં જે સ્મૃતિ માહોટા દોષો થઈ આવવા લાયક એવા સ્માવી રાયા, તેઓના ઉપર નજર રાખીને તે કાયદા કીધા છે. માટે મનુની વખ- તમાં લોકોની બુદ્ધિનું વલણ કેવું હતું, તે મનુસ્મૃતિના સાધારણ વલણ ઉપરથી સમજવું જોઈએ, અને તેમાં પણ આપણા વિ- ચાર લગાર સાધારણજ રાખવો જોઈએ, તોજ આપણને લો- કોની હાલતનો અજમાસ કરતાં આવડશે. આ સ્મૃતીનું વર્ણન જેમ ખીજા ગ્રંયકારો હંમેશાં કરેછે તેજ શબ્દો વાપરીનેં મેં કહ્યું છે. હવે આ ગ્રંથ ધર્મરાાસ્ત્રની ખાખદમાં ખરેખર પ્રમાણ છે એવું માગળથી લોકો માનતા હતા, તોપણ કોઈ એક રાજા- ની સલાહથી તેના રાજ્યનો કારભાર ચલાવવા માટે આ ગ્રંથની રચના થઈ હશે એવું મારાથી કેહેવાતું નથી. હિંદુસ્મોની ગીત પ્રમાણે પૂરું પ્રજાસત્તાક રાજ્ય કેવું હોવું જોઈએ, તેવિષે પોતાનો enerated_on_2025-02-05-06:48 GMT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:53 GT/ https://hdl.handle.net/2027/nyo.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google પ્રકરણ ૩.] ન્યાય. ૪૩ ૧૦ સું સીમાડાવિષે વા૬, ૧૧ મું, તથા ૧૨ યું, મારામારી - રવી તથા પશબ્દો બોલવા; ૧૩ સું, હલકી ચોરી; ૧૪ યું, દરોડો તથા ખીજાં જબરજસ્તીનાં કામો; ૧૫ યું, વ્યભિચાર; ૧૬મું, સ્ત્રીપુરૂષોના ટંટા, તથા તેઓના પરસ્પરોના ધર્મ, ૧૭ યું, વડી- લોએ મેળવેલી મિલકત વહેંચવાના નિયમ; અને ૧૮ મું, પાસાથી તથા જીવતી વસ્તુ આંકીને જુવો રમવો;—મા પ્રમાણે મા ઞ- દ્વાર પ્રકરણો છે.પ૯ આ ઉપરથી તે વખતમાં લોકોની હાલત ઠીક સુધરેલી હતી, એવું અનુમાન થાય છે. ઉપલી કજીગ્મા- ઞોના વર્ગ કરવાની રીત સારી સમજણથી કીધેલી તથા સ્પષ્ટ ન હતી એવું નહીં; પરંતુ તેમાં દિવાની તથા ફોજદારી છગ્મા મેળવ્યા છે. એટલી ખામી છે. ઉપર કહેલાં પ્રકરણોમાંથી કેટલાંએકોનું પૂરું તથા ખાતરી થાય એવું વર્ણન કીધેલું છે; એવું છતાં, બીજી જે કેટલીસ્મેક ખાબદોવિષે જે નિયમો કહેલા છે તે થોડાથોડા છે, અને તેઉપ- રથી એવું દેખાય છે કે જે વ્યવહારોવિષે તે નિયમો કહેલા છે તે વ્યવહારો તે વખતે સાદી હાલતમાંજ હતા, વધારે ફેલાએલા નોહોતા. હવે હું પ્રત્યેક વર્ષે માંહેલી જે વાતો સ્મૃતિરાય ધ્યાનમાં રાખવાજેવી છે. તેઓમાંથી થોડી થોડી માત્ર કહું છું. પોતાની ફરિશ્માદ કોરટમાં લાવતા પહેલાં લેણદારે પોતાને હાથે જે ઉપાય થાય તે કરવો; અને કેટલી- એક રીતે જુલમ કરવાની હદ માપી છે તાંહાંસુધો દેણદાર ઉપર જુલમ કરવો,૬૦ કરજવિષે. મા કાયદો હજુ સુધી કેટલાંક હિંદુ રાજ્યોમાં એટલા બ્લેરથી ચાલે છે, કે લેણદારો પોતાના દેણદારો પાસે જે પોતાનું લેણું તે તેની પાસેથી જારાવરીએ બાહેર કઢાવવા માટે તેને તેનાજ ધ- રમાં પૂરી મુકે છે; કેટલાક વખતસુધો ભુખ્યો અને ગરમીમાં તપે એવો છુપમાં રાખે છે, દર મહીને દર રોકડે બે ટકાપ્રમાણે બ્રાહ્મણને, તથા તે પછી ચઢતો દર; તે શુદ્રને દર મહીને પાંચ ટકાસુધી, એવો વ્યાજનો (૧૯) ૦ ૮ શ્લા॰ ૪–9. (૬) અ૦ ૮ શ્લા૦ ૪૮–૧૦. Digìtlzed by Google Original from NEW YORK PUBLIC LIBRARY
૧૫૨ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. વાનરામોની કોજ હતી. તેખોનો સરદાર હનુમાન હતો. તેની મૂર્તિ વારંવાર દેવાલયોમાં નજરેં પડે છે, અને દક્ષિણમાં રામ કિંવા ખીજા કોઈપણ દેવની જેટલી ભક્તિ કરે છે, તેટલી તો જરૂર, હનુમાનની કરે છે. રામનું ફેટ સારૂં થયું નથી; કારણ તેનો ભાઈ લક્ષ્મણ જેણે તેની સાથે બધાં સંકટો તથા જય એ- ોનો અનુભવ લીધો હતો, તે મેના અવિચારે માગ્યો ગયો, માટે નિરારા થઇને એણે નદીમાં કુદકો માણ્યો, અને હિંદુઓના મત પ્રમાણે તે સ્વધામમાં ગયો; એવું થયું તોપણ અદ્યાપિ ધ ભુંકરીને બધા લોકો તેની જુદી પૂજા કરે છે, આા ઉપરથી તેની વિભૂતી જુદી રહી છે. રામની જે પ્રતિમાચ્યા કાહાડેલી હોય છે, તેખોમાં તેનો આકાર સ્વાભાવિક જણાય છે, અને તેની ધણુંકરીને બધા લોકો ભક્તિ કરે છે, પરંતુ ભક્તોની સંખ્યાવિ- જે હેવા જઈએ તો એનાકરતાં બીજો એક દેવ- કૃષ્ણ. કળા પામેલો મનુષ્ય છે, તેનાઉપર લોકોની જે- ટલી શ્રદ્ધા છે, તેકરતાં એનાઉપર એક થોડી છે; તેનું નામ કૃષ્ણ, ચ્યા દસ મુખ્ય અવતારોમાં નથી; અને એણે રાજ્યપદઉપર કિવા લઢાઈમાં કરેલાં એવાં પરાક્રમો પણ નજરે પડે છે એવુંપણ કંઈ નથી. તેનો જન્મ યમુનાકાંઠે મથુરા નામે શહેર છે ત્યાંહાંના રાજવંશમાં થયો; પરંતુ તેને મારવાને એક જુલમી રાજા ટાંપી રહ્યો હતો, માટે પાસેના ગામના એક ગવળીએ તેને સંતાડી રાખીને ઉછેઢ્યો. મા તેનાં બાળપણનાં ચરિત્રોવિષે હિંદુ ોના મનઉપર વધારે અસર થઈ ગઈ છે. દુધ ચોરવું, સર્પા મારવા, ઈત્યાદિ કૃષ્ણના નાહાણપણના ખેલો તથા પરાક્રમો, એમોનું વર્ણન કરતાં તેઓ કદીપણ કંટાળતા નથી. આ લોકોમાં એક પંથ છે, તેમાંના લોકો કૃષ્ણને બાળરૂપે ભજે છે, અને તે બધી દુનિચ્છાનો મૂળ કર્તા તથા કારભાર ચલાવનાર એવું માને છે, તેજપ્રમાણે જે સ્ત્રિો તેની ભત છે, તેચ્યો તેના બાળ સ્વરૂપનું તેવાજ પ્રેમે ભજન કરે છે; કારણ કૃષ્ણે નાચીખેલીને, તથા મોરલી વગાડીને પોતાની ખયગી ગોપીચ્યોમાં ગમાવી, મને પોતાના ગામડામાંની સોબતેણોનાં અંતઃકરણો ચોરી લીધાં; અટલુંજ નહીં, પણ Generated on 2025-02-05-07:09 GMT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૫.] લોકોની રીતભાત. ૭૧ વસ્તુઓ, એમોનું જે રીતે વર્ણન કર્યું છે, તે ઉપરથી સ્મા દેશ સરસ પાકમાં આવેલો હતો એવાં નિશ્ચય થાય છે, અને સ્મા બધી સ્મૃતિ જોઇછતાં તે વખતના લોક કાળજી વગરના હોઇને તેઓની ચઢતી હતી એવું દેખાય છે, તે ગ્રંથમાં કેટલીક વાતો કહેલી છે જેમો ઉપરથી તે વખતે રાજ્યની ગેરબંદોબસ્તી હતી એવું દેખાય છે. તે વાતો હજીસુધી કમી થઈ નથી, પરંતુ હાલમાં તેઓથકી લોકોને વધારે ઉપદ્રવ થતો નથી; મા વાત છેડેથી જોનારાોને થઈ રાકશે એવું પણ લાગવાનું નથી. એવું છતાં, આ ગ્રંથમાં દુ:ખના વખતવિષે જે ઉલ્લેખો વારંવાર માગ્યા છે, તેોઉપરથી એવો રાક લાવવાને કારણ મળે છે કે હા- લમાં પણુ, જે કાળો પડીને હિંદુસ્થાનમાંના લોકોનો ક્યારે ક્યારે સંહાર થાય છે, તે, પહેલાંના વખતમાં, ચ્યાકરતાં પણ જલદી જલદી પડતા હતા. એશિય્યાખણ્ડમાંના ધણુંકરીને બધા દેરોમાં કેટલાખેક લોકોનાં ટોળાંઓ જેમ હાલસુધી ફરતાં ક્રે છે, તેવાં તે વખતે હિંદુસ્થા- નમાં હતાં, એવો કંઈપણ પત્તો મળતો નથી. સાધારણ વિચાર. પ્રાચીન કાળના બધા લોકોમાં મિસર દેશના લોકો એ ઘણી રીતે હિંદુસ્મોના જેવા હતા એવું દેખાય છે; પરંતુ મિસર દેરામાંના લોકો િવષે જે માહિતી માપણને છે તે ઘણી થોડી છે, તેમાટે તેોની સાથે સરખાવિએ તો, ખીજા લોકોવિષે કાંઈ પણ વધારે ખુલાસો થશે એમ લામતું નથી, જ્યારે મનુસ્મૃતિની રચના થઈ, તે વખતની નજીક નજીકના સુમારમાં હોમર નામે એક યુનાની કવિ જીવતો હતો; તેણે યુનાની લોકોનું વર્ણન કીધું છે, તેઓની સાથે હિંદુ લોકોને સરખાવી જોવું એ કામ મિસરી લોકોની સાથે સરખાવવાના કરતાં સહેલું છે; અને તેપ્રમાણે તે જોવા જઈએ, તો હુશિખારી, બાહા- ૬ી, તથા સફાઈ, આા ગુણોમાં તે શૂર યુનાની લોકો કરતાં હિંદુ લોકો કમ હતા; તથાપિ એ બંને લોકોના કાયદા તથા રાજ્યરીતિ, બેઉ દેશોમાંના હુનરોની હાલત, બધા લોકોમાં નીરાંત હેવી એવી બુદ્ધિ, અને કાયદાપ્રમાણે ચલનવલન; એટલી વા- તોમાં બે બેઉ લોકોને સરખાવ્યા તો પૂર્વતરફના (એટલે હિંદુ) Generated on 2025-02-05-06:59 GT_https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૫૫ છે; તથા તેમોનાં દેવળો હોઇને તેઓની નિયમે પૂજા થાય છે. શિવને બાદ કરીને ખીજા કોઈપણ દેવકરતાં ગણપતીનાં દેવા- લયો દક્ષિણહિંદુસ્થાનમાં વધારે છે. સુરજ, એ રથમાં બેઠેલો છે, તથા તેનું માથુ કિરણોએ વિંટાયલું છે, એવી તેની મૂર્તિ- મો હોય છે. ગણેશ એટલે ગણપતિ; એનો સ્માકાર દુંદાળા માણસસરખો છે, અને તેને હાથીનું માથું છે. ઉપર કહેલાં દેવોશિવાય બાકી રહેલા નવ દેવોમાંથી હાલમાં એકનું પણ દેવળ નથી, પરંતુ પાછલા જમાનામાં ધણુંકરીને બધામોનાં હતાં. કેટલાએેકોનો વર્ષેદાહાડે તહેવારનો એક દિવસ આવે છે; તે દિવસે તેઓની મૂર્તિ કરીને પૂજે છે, અને બીજે દિવસે તે નદીગ્મોમાં નાખી દે છે. ખીજામોનો સંધ્યામાં માત્ર ઉચ્ચાર થાય છે. હાલની વખતમાં, ઈંદ્રને લોકો જેટલો માને છે, તેકરતાં પહેલાં તેનું માન વધારે હતું એમ જણાય છે; તેને સ્વર્ગનો રાજા અને અમરેંદ્ર એમ કેહે છે, અને જેવો યુનાની લોકોમાં જીપિતર હતો તેવો એ હિંદુસ્મોનો દેવ છે એવું, પૂવૅતરફના દેરોવિષેના એક ઘણા હરિસ્માર માહિતગારે ઠરાવ્યું હતું; પરંતુ હાલમાં કોઈ એના ત- રફ વધારે ધ્યાન પોહોચાડતું નથી. પ્રીતીનો દેવ કામ; તેની પણ એવીજ દશા થઈ છે. હિંદુ- ઓના દેવોમાંથી મા મોહોટો મનોરંજક છે, તથા તેનું સ્વરૂપ જે વર્ણવેલું છે તે યુરોપિયન લોકોની ધારણાને વધારે મળતું માવે છે. મા દેવને હમેશાં જવાની તથા ખુબસુરતી આપેલી છે; અને તે, દેવો તથા માણસો, મા બંન્નેઉપર પણ પોતાનો સત્તા ચલાવે છે. મ્રહ્મા, વિષ્ણુ, અને નઠારા મ્હોડાનો શિવ, એાપણ એનું ફુલોનું ધનુષ્ય અને માંજરોથી ભરેલાં એવાં ખાણી, એમ્માએ ઘાયલ થયા છે. પ્રાચીન કાળની કાહાણીચ્યો, કાવ્યો, તથા નાટકો, એોમાં એનાં દેવાલયો તથા વનો એ- ઞોનો માહોટો મહિમા છે; પરંતુ હાલમાં ખીજા નવ દેવોપ્રમા- ગ્રેંજ એના ઉપરથી પણ લોકોનું ધ્યાન ઉઠીને એનું મપમાન કરે છે; ખીજું તે નવમાંથી પણ યમ એ સુખેલાંનો ન્યાય કરે છે, માટે તે સખખથી માત્ર ખિહીને લોકો તેને માન આા- પતા હશે. rated on 2025-02-05 07:09 GMT .handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Origlnal from NEW YORK PUBLIC LIBRARY
હિન્દુસ્થાનનો ઇતહાસ. ઊપોદ્ઘાત. હિન્દુ લોકોનું વર્ણન. ખણ્ડ પેઠેલો. મનુસ્મૃતિ આ ગ્રંથ જ્યારે થયો તે વખતની હિંદુ લોકોની સ્થિતિ. આ પ્રકરણવિષે સાધારણ વિચાર, ભ્રાહ્મણ. ક્ષત્રિયો. વૈશ્યો રાજાવિષે. રાજ્યકારભાર ની રીત.. સાધારણ નિયમો ફોજદારી કાયદો. પ્રકરણ પેહેલું. લોક્રોના વિભાગ તથા ધંધાર ૫ | ો. મિત્ર જાતિ ૧૧ ૧૨ પ્રકરણ બીજું. ..... ચલાવવા- રાજધર્મ. ૧૮ જમાબંદી. • રાજદરબારવિષે. ૨૦ લઢા વિષે. પ્રકરણ ત્રીજું. ન્યાય. (૧) ફોજદારી ખાતું. ૫. ૧ ૧૨ ૧૬ ૧ ૨૪ ૨૭ ૩. ૩૨ enerated on 2025-02-05-06:48 GT/ Public Domain, Google-digitized//www.hathitrust.org/hyp.33433081854147 7302006-pd#sn Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:58 GMT -https://hd.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/ http://www.hathitrust.org/access_use#pd-google પ્રકરણ ૫.] લોકોની રીતભાત. ૭૩ સ્મ સ્મૃતીમાં બાપદાદાની ચાલને જે માન માપવાનું કહ્યું છે, તેનું મ્યા પુસ્તકમાં ઘણુંજ મોટોટપણું કહેલુ છે, તે માહોટપણા પ્રમાણે તેવા માચારનું વર્ણન ક્રિયે ઠેકાણે કરવું તે મને ખરાખર સૂઝતું નથી. પરંપરાગત આયાર (એટલે પેઢી દર પેઢી ચાલેલો વહિવટ) એ શાસ્ત્રથી પણ મોહોટો છે, અને તે બધા તપનું મૂળ છે એવું મનુસ્મૃતિમાં વર્ણન છે.૧૨ પરંપરાગત સ્માચાર એજ માજ દિન સુધી હિંદુસ્મોની લોકીતનો જીવપ્રાણ છે; અને તેોની બધી રીતભાત વગેરે જે કાયમ રહેલી છે તેનું ઉધાડું કારણ એજ છે. મા બધી સ્મૃતીમાં વિદ્યાને મોોટું માન આપ્યું છે, અને તે હાસિલ કરવી એવો બધી વણીન ઉપદેરા કીધેલો છે. વેદ તથા તેઓની ઉપરનાં ભાષ્યો (એટલે ટીકાઓ), મને ખીજા કંઈ થોડા ગ્રંથો, સ્કેટલુંજ રાખવાવષે વિદ્યાથીગ્મોને કહ્યું છે ખરું; પણ તેજ ગ્રંથોમાંથી ઇશ્વરી વિદ્યા, ન્યાયશાસ્ત્ર, ની- તિશાસ્ત્ર, તથા પર્થવિજ્ઞાનરાZ, એટલાં તેઓએ રાખવાં એવું કહેલું છે;૧૩ તેમજ, દરેક વેદની સાથે શુદ્ જ્યોતિષવિષે હકી- કતનો એક નાહાનો ગ્રંય છે, અને ઉપર કહેલી વિદ્યાઓમાં પ્રાચીનકાળના બ્રાહ્મણો અતિ કાબેલ થયા હતા, તે ઉપરથી જે વખતે સ્મા સ્મૃતિની જોડણી થઈ તે વખતે પણ સ્મા વિદ્યાોમાં તેઓની કાબેલીયત પુષ્કળ થઈ હતી એવું સંભવે છે. હુનર વિષે. તે વખતના હુરો સાદી હાલતમાં હતા; તો- પણ તે ખબદમાં તે લોકો ઇંકજ મણકમુખી હતા એમ નથી. સોનું, રત્નો, રેશમી કાપડ, તથા ધરેણાં, એ બધાં કુટુંબોમાં હતાં એવું વર્ણન છે.૧૪ હાથી, ધોડા, તથા ગાડિો, એ લોકોનાં કુવાનાં સાધારણ વાહનો હતાં, અને બળદ, ઊંટો, તથા ગાડાં, એોથી હંમેશાં વેપારની જણસો લેઈ જતા હતા. ખાગ તથા ઉપવનોમાં મોજનેવાસ્તે બાંધેલી જગામો, તથા અગાસિચ્યો, એમ્મોવિષે પણ ઉલ્લેખો આવેલા છે; મને પૈસાદાર લોકોએ લોકોની ઉપર ઉપકાર (૧૨) ૦ ૧શ્લા૦ ૧૦૮–૧૧૦. (૧૨) અ૦ ૧૨ ગ્લા૦ ૪૮, તથા ૧૦૫ તથા ૧૦૬. (૧૪) અ૦૧શ્લા૦ ૧૧૧ | ૧૧૨; અ૦ ૭ ગ્લા૦ ૧૩૦. Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-07:02 GMT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૦૨ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. સ્મા ગામીમોની સ્વતન્ત્રતા તથા તેની સાથેના હક્કો, એ રા- જનોએ ત્રણી વખત તોડમા છે, તથાપિ કોઇએપણ એ છેક નાકબૂલ કીધા નથી. રાજા જુલમી હોય, તો એમ્મોની મદદથી રૈય્યતનો કંઈપણ બચાવ થાય છે, અને વખતે જ્યારે બધા દે. રોમાંનાં રાજ્યોનો નાશ થાય છે, ત્યારેપણુ ગામકીઓની હદોમાં કાંઈ પણ બંદોબસ્ત રહે છે, સરચાર્ટ્સમેòાક્ એનો એક લેખ છે, તેમાંથી નીચે લખેલો ફકરો ઉતારી લીધો છે; કારણ તેની ભાષામાં વજનદારી હોઠને, લોકોમાં તે પુરૂષના ખોલવાનું વજન પણ છે. તે એવું કહે છે કે;—‘પ્રત્યેક ગામના લોકોનો જે સમુદાય તે નાહાનું સરખું. લોકસત્તાકરાજ્યજ છે; તેોને જે કાંઈ જોઈન્મે, તે ઘણું કરીને તેોપાસે પોતપોતામાં હોય છે, મને, બાહારના સંબંધોના તાબામાં તેઓ ધણું કરીને રેહેતા નથી. જ્યાંહાં ખીન્ કોઈજ ખંદોખસ્ત ટકતો નથી, ત્યાંહાં એ સમુદાયો ટકે છે એમ જણાય છેઃ વરોની પછવાડે વંશે ધુળ મળ્યા; ઘાલમેલો પછ- વાડે ધાલમેલો થઈઓ, હિંદુ, પઠાણ, મોગલ, મરેઠા, સીક, તથા ઇંગ્લિરા, એ બધા એક પછવાડે એક સત્તાધીશો થયા; પરંતુ એ ગામકીના સમુદાયા તેવાજ રહેલા છે. રાત્રુ આાવ્યો હોય તો, તે અડચણની વખતે તેમો હથિસ્મારમંદ થઇને કોટ કરેછે ; જ્યારે રાજુની ફોજ દેશમાંથી જતી હોય છે, ત્યારે એ ગામેગામના લોકો પોતાનાં ઢોરઢાંખર પોતાના ગામના સીમાડામાં જમાવે છે, મન રાત્રુને ન ખિજવતાં તેને જવા દે છે. જે તેોનેજ લુંટવાને તથા તેોની દુર્દશા કરવાને શત્રુન્મે ધાયું, મને રાત્રુની ફોજ અર્જી હોય, તો જે પોતાના દોસ્તોનાં ગામો ત્યાંહાંથી દૂર હોય છે ત્યાંહાં તેઓ નાશી જાય છે, અને તે તોફાન નહીં સરખું થયું એટલે પાછા આવીને પોતાના ધંધા કરવા લાગે છે, જો એકાદ પ્રદેશમાં ઘણાં વર્ષોસુધી એકસરખીજ લુંટાલુંટ તથા તલ ચા- લીને ગામોમાં વસ્તી નહીં થઈ શકતી હોય, તો એટલું પણ થયું છતાં નીરાંતે સત્તા ચલાવવાનો વખત જ્યારે પાછો આવેછે ત્યારે તે ચોતરફ ફેલાએલા ગામવાળા લોકો વળી પાછા આાવે છે. (૨) આ એક વખતે હિંદુસ્થાનના ગવર્નર જનરલ્ હતા. ભા॰ કર . Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૭૭ એક વખતે સ્મા લોકોમાં ગોસાંઈ સ્મણોના મહો પણ બધે ડે- કાણે હતા એવું જણાય છે. મુદ્દના ધર્મપ્રમાણે ચાલનારા લોકો માહ્મણો કરતાં પ્રાણિમા- ત્રના જીવની વધારે અદબ રાખે છે; તેોના ગોરો કંઈ ઝીંણા જીવો પેટમાં જશે એ ડરને મારે બપોર પછી કંઈ ખાતા નથી, અને અંધારૂ થયાપછી કંઈ પીતા નથી; અને સર્વ કાળ તેઓ પોતાની સાથે એક સાવરણો લઈ જાયછે, (તેને ોધો એમ કે- હે છે,) અને પોતાને હાથે અજાણતાં કોઈ જીવતો પ્રાણી માણ્યો ન જવામાટે બેસવાની અગાઉ દરઐક જગા તે સાવરણાથી સાફ તે કરે છે. શ્વાસ લેવાની તથા છોડવાની વખતે ઝીંણા જીવો મ્હોમાં ન જવામાટે, તે લોકો કંઈ બારીક કપડાના મ્હોડા- ઉપર પડદો ખાંધે છે,” તેઓ અગ્નિની ભકિત કરતા નથી, પરંતુ તેોમાંથી જે સાધુઓ થઈ ગયા છે તેઓનાં હાડકાંવિ ગેરેની તેઓ ભક્તિ કરે છે, સ્મા એ વાતોનો બ્રાહ્મણોમાં તથા એોમાં તફાવત છે. હાડકાં વગેરેની ભક્તિ કરવી એ ભાવ હિંદુઓમાં નથી. એ હાડકાં વગેરે જે કહ્યાં તે કંઈ વાળ, એ. કાદો દાંત, એકાદ હાડકું, એવાં હોય છે, અને તેઓઉપર લોકો નક્કર ઘંટના ગ્માકારની સમાધિપ ખાંધે છે, તેઓ પુષ્કળ ઠેકાણે માહોટી પ્રચંડ હોય છે, અને મા લોકોના ધર્મની મે માહોટી મજાએખ નિશાનીઓ છે. મુદ્દોની જે પ્રતિમાઓ કાહાડેલીગ્મો હોય છે તેા ચારે કયારે ઉભી હોય છે, પણ તેથી વધારે ઠેકાણે પલાંઠી વાળેલીઓ તથા અક્કડ, તથા સ્મૃતિરાય ધ્યાનમાં મરાલ થખેલીગ્મો છે એવા દેખાવો ધરાવનારીો હોય છે. તેઓના ચેહેરા શાન્ત હોય છે, અને વાળ હમેશાં આંકડીમાળા હોય છે. હાલ જે દેશોમાં બૌદ્દો છે, ત્યાંહાં મુદ્દોનાં દેવળો તથા સમા- ધિો છેજ; તે શિવાય હિંદુસ્થાનમાં પણ કેટલીએક ભવ્ય (૪) બીજા પ્રાચિક લેાકા માંસ ખાય છે, તેને કંઇ આડ નથી, અને જે મુદ્દામ ગારને માટે જાનવર માગ્યું હોય તેા માત્ર તેઓએ તે ખાવુ નહીં', પણ તેમ નહી' હાય તા તેઓને તે ખાવાને કંઈ હરકત નથી. એવુ તેઓનું મત છે. (૫) તેઓને અગ્રેનાં ટેપ અને સંસ્કૃતમાં સ્તૂપ કહે છે. ભા॰ ૩૦ Generated on 2025-02-05-07:11 GT Public Domain, Google-digitized / / https://hdl.handle.net/2027/nyp.33433081854147 http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૩.] ન્યાય. ૩૦ જો રાજાના પોહોરેગીરો ચોરોને અટકાવ નહીં કરશે અથવા તેોને પડે નહીં, તો તેઓને ચોરો પ્રમાર્ગે શિક્ષા આાપવી,૩૨ જુવો રમનારા તથા જીવો રમવાની જગા રાખનારા એમ્મા દેહદંડને યોગ્ય છે.૩૩ બીજા ઘણાખરા ગુન્હામ્મોને દંડની શિક્ષા છે; પરંતુ કોઈ કોઈ વખત બીજી શિક્ષાો તેને બદલે કહેલી છે. હજાર પણ ઉપરાંત, અથવા બસો પચાસ પણથી કમી, એવો કોઈ પણ દંડ હોવો નહીં ોઈએ.૩૪ ખીજાની માઞરૂ ખરાબ કરી હોય તો, તેને દંડનીજ શિક્ષા છે; પરંતુ તે અપરાધ રઢું કસ્યો હોય તો, તે ફટકાના મારને લાયક થતો. જો બ્રાહ્મણ રાષ્ટ્રની બેગ્માખરૂ કરે, તો તેને પણ દંડ છે; એ વાત ધ્યાનમાં રાખવી (ઈએ,૩૧ ને કોઈ અપરા૬ ખોલશે, તો તેનેબદલે જે શિક્ષા કહેલી છે, તેમાં પણ જાતીના સંબંધથી ઉપર કહ્યા કરતાં પણ કમીજાસ્તી શિક્ષા છે; એવું છતાં કાયદાના આ ભાગમાં પણ કેટલાક સુધરેલાં મતોના અંશો જોવામાં આવે છે. તે આ પ્રમાણેઃ— જો લંગડાપણું, અંધાપો, અથવા ખીજી કંઈ સ્વાભાવિક ખામી, એ વિષે તે કોઈ પણ માણસ પોતાના પડોસીની નિંદા કરે, અને તેણે કહેલી વાતો સાચી હશે, તોપણ તેને કંઈ પણ દંડ કરવો.૩૬ તે એક જાતના લોકો વચ્ચે મારામારી થાય અને તેમાં લોહી નીકળે તો તેની શિક્ષાને વાસ્તે સો પણ દંડ કરવો; બે ઘા વાગ્યો હોય, તો તેથી વધારે દંડ કરવો, અને જે હાડકું ભાગ્યું હોય તો દેશપાર કરવો.૩૭ જુદી જુદી વણીના લોકો વચ્ચે જે ટંટા થયા હોય, તો જુદી જુદી જાતના લોકોને જે સજાઞો કહેલી છે તેમાં જે સ્મૃતિરાય તફાવત છે તેનું કારણ માગળ કહેલું છે,૩૮ જ્યાંહાં પોતાના ધર્મ પ્રમા (૩૨) ૦ ૮ શ્લો૦ ૨૭૨, (૩૩) ૦ ૪ શ્લા૦ ૨૨૪. (૩૪) અ૦ ૮ શ્લા ૧૩૮, (૧) અ૦ ૮ શ્લા॰ 29–29. ૪ ચાલવાને કોઈ જબરજસ્તીથી (૩૬) અ૦ ૮ શ્લા ૨૪, (૩) ૦ ૮ લા૦ ૨૮૪. (૩૮) પાનાં ૪ | ૬ જે. Generated on 2025-02-05-06:52 GT_https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૧.] તિગ્મામાં ફેરફાર. ૯૭ માળા ફેરવવાના કામમાં ગુથાખેલાં હોય છે. એ શી યુતિએ એમ એશી રેહે છે તે અજ્જુસુધી ઉધાડું માલમ પડયું નથી. ગોસાંઇ લાકોમાં કેટલાક થોડા વિદ્રાન છે, અથવા કેટલાક થ- ઇપણ ગયા છે; કેટલાક, રીતીએ ચાલનારા, નિરૂપવી, તથા પોતાના ધર્મપ્રમાણે ચાલનારા છે; તથા ધણા નિર્લજ્જ, તથા ત્રાસદાયક ભિખારી મને કોડીના માલ, એવા બધી રીતની ખ- રાખ માલના લોકો પણ એમોમાં છે; તથા ચ્યા પંથેમાં સ્મા ળસુ રહીને ભટકતા ફરવાનું મેળે છે તેને લીધે તેમો એવા પંથોમાં ગએલા છે. સાધારણ રીતે જોવા જઈએ તો, વિષ્ણુના જે ભકતો છે તે ઘણા પ્રતિત છે, અને વેરાગીગ્મોમાં જેટલા કંટાળો ઉપજાવનારા ગુણો છે તેમોથી શિવભકત વેરાગીઓ અ તિરાય વિટાએલા છે, આ ગોમાં લોકોની ચાલો જેમ જેમ વધારે મનમાને તેવી ખરાબ હોયછે, તેમ તેમ લોકોમાં તેમનું માન ઘટતું જાય છે; એ ઉપરથી હિંદુ લોકોની સારાસારબુદ્ધિની તારીફ કરવી ઘટેછે, કેટલાખેક વૈષ્ણવ પંથીગ્મો પોતાના ગોસાંઈ ગુરૂસ્કોને જે માન માપે છે, તે કેટલું છે, એ જો કહીએ તો કોઇને સાચું લાગશે નહીં. બંગાલામાં પોતાના ગરૂનું માન ઇશ્વરકરતાં પણ વધારે તથા તેનો સત્કાર ઈશ્વરથી વધારે કરવો યોગ્ય છે એવું કેટલાએક લોકો માને છે, હિંદુધર્મમાં ખધામોનો સાધારણ ઉપરી એવો કોઈ નથી; તેને લીધે પુષ્કળ પંથોનો બંદોબસ્ત ઘણો ઢીલો પડયો છે; એ કુલડોકલ વેરાગી તથા યોગી એોમાં કંઈજ નિયમ રહ્યો નથી ; અને લઢયા નાગા ગોસાંઈ લોકોના જેવા મેળા હોય છે, તેવા એકાયદા લોકોનાં ટોળાં એકઠાં થયાં છે, (૮) ખ્રિસ્તી લેાકેામાઁના ગાસાંના પેંથામાં કેટલીએક વખતે એજ પ્ર માણે ઢીલાઈ થતી હતી, તેથી તેઓના જે મુખ્ય ધર્માધ્યક્ષ પોપ તેને તથા બીજી સભાઓને, બદાબસ્ત કરવા માટે, તેનાં ટાળાંના કારભારમાં હાય નાખવા પડતા હતા. ખ્રિસ્તી ધર્મની અવલીમાં સારાખત નામાના જે ગેસઇએ હતા,તેઓના ભટ્ઠા ન હતા, તથા તેના ઊપર કાઇની હકુમત ન હતી; તેઓ આખા દેશ ભકતા, ભીખ માગીને પેટનું પૂરૂ કરતા, અને ૯ Generated on 2025-02-05-07:01 GMT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪.] ધર્મ ૧૯ વખતે ધર્મસંબંધી સંસ્કાર કરવાને કહેલું છે, તેમાંથી મુખ્ય ચૂડા- કર્મ (એટલે ચોટલી રાખવી,) ઞા સંસ્કાર પહેલે કવા ત્રીજે વરશે કરવાનો છે;૨૬ પરંતુ બધા સંસ્કારોમાં મોહોટો સંસ્કાર ઉપ- નયન, એટલે યજ્ઞોપવીત (જનો૪) લેવી, એ છે. એ સંસ્કાર, ભ્રાહ્મણ હોય તો, સોલ વર્ષોં ઉપરાન્ત રાખવો નહીં,૨૭ એ મો- હોટા સંસ્કારને ખીજો જન્મ એવું કેહે છે, અને મા સંસ્કાર પહેલી ત્રણ વર્ણને માત્ર થાય છે; માટે તેઞોને જ એવું નામ મળે છે, અને એજ નામેં આ બધી સ્મૃતિમાં તે ત્રણે વર્ણોની ટીકા કરી છે. જે પુરૂષને જનોઈ દે છે, તેને તે વખતે, ‘મામ્’ કરીને જે છાના અર્થનો શબ્દ છે, તે તથા ગાયત્રી, એટલે વે- ૬માં જે ઘણું પવિત્ર વાક્ય છે તે, એ બંને શિખવે છે, એ વાક્ય ભક્તિસારૂં કિંવા પ્રાયશ્ચિતસારૂં ભણવું એવું સ્મા સ્મૃતિમાં અસંખ્ય ઠેકાણે કહેલું છે; અને એ ભણવું, તથા પ્રાણિ માત્ર ઉપર ઉપકાર કરવો, એટલું જો મનુષ્ય કરે, તો તેને ધર્મસંબંધી ખીજા કોઈ પણ સંસ્કારની મદદ શિવાય મોક્ષ પ્રાપ્ત થશે.૨૮ મે છાંનું વાક્ય હાલમાં બ્રાહ્મણો પાસે માત્ર છે, અને તે સમજવું એ હાલમાં કઠણ છે; તથાપિ કેટલાક વિદ્યાનુ યુરોપોયન લોકોએ તેનો સારો રોધ કીધો છે. કોલ્યૂકસાહેબે તેનું ભાષાન્તર કહ્યું છે; તે એવું;—‘ “જગનિયન્તા (એટલે જગને નિયમ લગા- ડનારો) ઈશ્વરના વખાણવા લાયક તેજનું આપણે ધ્યાન કરીયે; તે આપણી બુદ્ધિ માર્ગે લગાડે.” . એ વાક્ય કહીં કહીં સવિસ્તર કહ્યું છે, તેઉપરથી એવું સ્પષ્ટ જણાય છે, કે તે વાક્યમાં તેજ એવો જે શબ્દ ઘાલ્યો છે, તેનો અર્થ પરમાત્મા છે; પરંતુ સૂર્ય એવોપણ તેનો અથૈ થઈ રાકશે, ઞા વાક્યની વિશેષ પવિત્રતા સું કારણ માટે છે તે સમજવું એ સહેલું કામ નથી; પરંતુ જે વખતે લોક નવગ્રહોમાંના સૂર્યની પૂજા કરતા હતા, તે વખતે જે કોઈએ દીક્ષા (એટલે ઉપદેશ) લીધી હશે, તેઓને ઈશ્વરના ખરેખરા સ્વરૂપ વિષેનું જે ગુહ્યુ ફ્લેટ ૨૬-૩૫. (૨૮) ૦૨ ગ્લા° ૪-૮%, (૨૬) ૦ ૨ (૨૦) ૦ ૨ શ્લા ૩૬–૪૬. . (૨૮) Generated on 2025-02-05-06:55_GT/_https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૨.] રાજ્યગીતમાં ફેરફારો. ૧૧ મગાડી તથા ખાજુ ઉપર એકદમ હલ્લો કરવાની તેની રીત છે, અને એ કામ તેઓ જે રીતે કરે છે, તે જોઇને ક્યારે ક્યારે તેઓના યુરોપિયન પ્રતિસ્પર્ધીઓપણ વખાણ કરતા રહ્યા છે, અને બિનકવાયદી સમુદાયોમાં આવો કસબ જોઇને ખચિતજ આશ્ચર્ય લાગે છે, એવું કરવાની પહેલાં એ બધા લોકો, તે- યામાં પોતાના રાત્રુની ઞગાડી ઊપર ભર દોડથી સ્માવતા હોય છે એમ જોવામાં આવે છે; એટલામાં, જેને તે કામ નીમી સ્મા- પેલું હોય છે, તેઞો મોયિતા એકદમ અંદરની બાજુએ વળે છે, મતે, તેચ્યોની મસલતવિષે શત્રુના મનમાં રાક આવતા પેહે- લાંજ, એક ઝપાટે શત્રુની પાસેની ખાજુ તરફ ભાલા કરીને તેના ઉપર ટુટી પડે છે. એ હલ્લા ભપકાદાર ખરા, પરંતુ જૈશ- ત્રુનું લશ્કર કવાયી હોય, તો તેઉપર ચાલતા નથી; માત્ર તે વાયદી લોકો હોઇને પણ ગડબડની વખત હોય, અથવા તોપોના મારે તે પહેલાંજ છુટા પડી ગયા હશે, અને તે પછી તેો લા- ગમાં આવે, તો માત્ર એવા હલ્લા સાધે છે, હાલ રાજ્યોમાંના જુદા જુદા પ્રદેશોમાં પેહેલાં કહ્યાપ્રમાણે ધ- ણે ઠેકાણે ઘોડે સવારોનાં લશ્કરને સરકારની જમાબંદીની તેમણુ તોડી આપીને રાખેલું હોય છે. પરંતુ તેરાવાય પણ ઘણું ડે- કાણું સરકારી ખજાનામાંથી પગાર માપીને રાખે છે; તે પગાર ૬૨ ધોડાને અમુક, એવી રીતે સરદારોને માપે છે, (રિાવાય તે સરદારોને પોતાને વતન તથા હાથનીચેના અમલદારોનો પગાર મળે છે); આ પ્રમાણું હોય છે, અથવા એકએક સવારને માપે છે. આ શેવટના પ્રકારના જે લોકો હોય છે, તેઓ ધણુંકરીને સારા ખુબસુરત તથા મારા ધોડા રાખનારા હોય છે; તથા તેઞા સાધારણ દરથી વધારે પગાર મળવાની આારા રાખે છે, કે- ટલાક લોકોને બેસવાને સરકારના ઘોડા હોય છે, અને એ લોકો બે કે ખીજાઓ કરતાં ઓછી પદવીના હોય છે, તથાપિ બંધા લશ્કરમાં સારી રીતે હુકમ બજાવનારા તથા કામકાજ કરનારા એવા એઓ હોય છે. હાલમાં જે સર્વથી સરસ પાયદળના લોકો ચાકરીમાં રાખેલા છે, તે ગંગાયમુનાના કાંઠાઉપરના પ્રદે- રામાંના છે, તથા અરખ અને હિંદી, એમ્મો પણ છે. પરંતુ તેમોમાં મુખ્યત્વે કરીને આરખો તેવા હોય છે. બહાદુરી, કેદ, Generated on 2025-02-05 07:06 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Pubtic Domain,Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪] ધર્મની હાલની સ્થિતિ ૧૭૯ દરપેહેડીના ગોરો નથી; વેદો ઇશ્વરે કહેલા છે એવું તેઓ માનતા નથી; અને તેામાં યજ્ઞો વિગેરે નથી અને ગ્મનીની ભક્તિ નથી; એ તેઓની બધી વાતો મોદ્દો સરખી છે, વગરહાલચાલે ધ્યાન કરતા રેહેવું, એ હાલત પરમ સુખની છે, એવું ખુદ્દના પંથીૌ સરખુંજ તેનું મત છે; અને ખોષોનાં જે મતો હિંદુસ્મા સરખાં છે તે બધાં એમ્મા માને છે. જાતિભેદમાં તથા ખીજી કેટલીએક વાતોમાં તે હિંદુસ્મોની સાથે મળતા આવે છે. દક્ષિણ તથા પશ્ચિમ હિંદુસ્થાનમાંના જૈનમાં જાતિભેદ ભરપૂર ચાલુ છે, અને ઈશાન્યતરફના પ્રા- ન્તોમાં તે સુતેલો છે, એમ કેહેવું જોઈએ, પણ એક નહીં જેવો થયો નથી; કારણ ત્યાંહાંના જૈન લોકો હિંદુસ્માની ચાર જાતો કબૂલ કરતા નથી, તોપણ, જો કોઈ જૈન હિંદુધર્મમાં આાવ્યો, તો તે કોઈ પણ એક સુકરર જાતમાં પેશી જાય છે; તે ઉપરથી એવું જણાય છે કે મારો વંશ ફલાણી જાતમાંથી પેદા થયો એવી આાગળની પીઠિકા તેની પાસે હોય છે. ખીજું ખુદ જૈનોમાં પણ ઘણી જાતો છે, તેમાંના લોકો એકબીજાની સાથે છોક- વીની લેવડદેવડ કરતા નથી, તથા ખીજા વહેવારમાં હિંદુઓની વર્ણપ્રમાણે સન્નીથી ચાલે છે. વેદો ઈશ્વરે કહેલા છે એવું તેઓ માનતા નથી, તોપણ તેમાંની વાતો જ્યાંહાં તેઓના ધર્મને આડી આવતી નથી ત્યાંહાં વેદોને તેઓ ઘણું માન આપે છે, યજ્ઞો કરવાનું વેદોમાં કહ્યું છે, જેોમાં હિંસા થવાની મેવા મને હોમ કરવાની વખતે, કોઈ જાણી જોઇને ન કરે તોપણ, જીવોનો ઘાત કરવાનો સંભવ હોય છે, આા મુખ્ય કારણોને માટે તેઓ હિંદુઓના ધર્મનો નકાર કરે છે. તેઓ હિંદુઓના બધા દેવો કબૂલ રાખે છે, અને તેમાંથી કેટલાએકોની પૂજા પણ કરે છે, પણ જે તેમાના પોતાના સિદ્ધા છે, તેઓનાકરતાં એ દેવો નીચા દરજ્જાના છે એવું માને છે, અને તે સિદ્ધો એજ ખરેખર પૂજા કરવા લાયક છે, એવું તેનું મત છે. ઉપર કહેલી જૈન લોકોની વાતો, બ્રાહ્મણો અથવા ખોદ્દો, સ્મા એમાંથી કોઈ પણ એકની સાથે મળતી ગ્માવે છે; પરંતુ તેઓ Generated on 2025-02-05 07:12 GT/ https://hdl.handle.net/2027/myp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
2025-02-05-07:11 GT / https://hdl.handle.net/2027/nyp.3343308185414; Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૭૧ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨, તોપણ મા બધાોની પેદારા એકજ ઠેકાણાની છે. હિંદુ- સ્થાનમાં સુસલમાન લોકોએ આવીને પોતાનો એક નવા ધર્મનો ફેલાવો કીધો તેની અગાઉ આ બેઉ ધર્મી હિંદુસ્થાનમાંના કેટ- લાખેક લોકોને હિંદુધર્મ સરખા કબૂલ હતા, એવું જણાય છે. આ બેમાંથી એકને ખૌફ (એટલે બુહુના સામ્પ્રદાયીોનો) ધર્મ કેહે છે, અને ખીજાને જેનોનો (એટલે જિન દેવતાના સામ્પ્ર દાયીઓનો) ધર્મ કેહે છે. માણસે શાન્તતા મેળવવી, પ્રાણીઓ વિષે દયા રાખવી (એ- ટલે હિંસા ન કરવી,) માણસને ખીજો જન્મ છે, પાપી લોકોને શુદ્ધ કરવાને પુષ્કળ નરકો છે, તથા પુણ્યવાન્ લોકોને સુખ મ પવામાટે ઘણાં સ્વર્ગો છે; એટલી વાતો મા બંનેમાં બ્રાહ્ય- ણોના મતો પ્રમાણેજ છે. કેવળ પુરૂં ગુણાતીત થવું, (એટલે સાત્વિક, રાજસ, અને તામસ, આ ત્રણ ગુણોની પેલીતરફ જવું,) એવી જે હાલત તે માખરે મળી, એ (હિંદુ, બૌદ્ઘ, તથા જૈન,) આ ત્રણે ધર્મોની મતલબ છે. એવું વગરગુણપણું અમારી નજરે શૂન્યની હાલતથી કંઈ જુદું છે એવું લાગતું નથી, અને હઠયોગ તથા માણસના સ્વભાવને ઉત્પન્ન થનારીઓ જે ચિન્તાઓ, તથા રાીરસંબંધની જે મનની વૃત્તિો મા બધાં પાસેથી છુટવું, આ બે વાતોનો અભ્યાસ કીધાથી ઉપર કહેલી હાલત મળે છે, એવું આ ત્રણે ધર્મોમાં કહેલું છે. હિંદુસ્માનો ધર્મ તથા એ બંને ધર્મો, ગેઞો વચ્ચે જેમ કેટ- લીએક અનએખસરખી વાતો છે, તેમ કેટલાએક અજામેળ તફાવતો પણ છે, અને તેઓ વિશેષે કરીને બોદ્દાના ધર્મમાં છે. બૌદ્દાનો જે અતિશ્રુનો પંથ છે તેમાંના પંથી- બોહોવિષે. ઓ ઈશ્વરનું અસ્તિત્વ મૂળેજ નાકબૂલ કરે છે; તેોમાંના કેટલાએક લોકો ઈશ્વર છે એવું કબૂલ કરે છે, પણ તે જગતનો કરનારો અથવા જગતનો કારભાર ચ- લાવનારો છે. એવું માનતા નથી. જે જુના વખતનો નાસ્તિક પંથ છે, તેમાંના મત પ્રમાણે સ્મા વિશ્વમાં પ્રકૃતિથ્ય વગર ખીજું કાંઈજ નથી, અને પ્રકૃતિ અનાવન્ત (અ) માણસની જે બધી ઇન્દ્રિયો તે ઇન્દ્રિયોને જે ગાચર એટલે માલમ Google Original from NEW YORK PUBLIC LIBRARY
https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Generated on 2025-02-05 06:47 GMT / Digitized by Google NEW YORK PUBLIC LIBRARY Original from
Generated on 2025-02-05-06:56 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ' ', હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. છે.૫૪ દારૂ પીધો છતાં કડકડત ગોમુત્ર પીને મરી જવું, એવું પ્રાયશ્ચિત્ત છે.૫૫ ખીજાં જે પ્રાયશ્ચિત્તો કહેલાં છે તે ઘણું કરીને દ્રવ્યદણ્ડ તથા અપવાસાદિ વ્રતો, એમ્મોએ કરવાનાં છે. દંડને બદલે ભ્રાહ્ય- ણાને ગાયો વિગેરે ઢોરો દાન આપવાં એમ ઘણું કરીને હંમેશાં કહેલું છે; એક બળદ અને ૧૦૦૦ ગાયો મેટલા પણ કંપ માહોટા દંડ કહેલા છે. એ પ્રાયશ્ચિત્તો એટલે શિક્ષાખો, એપણ અપરાધોના મગદૂર પ્રમાણે નથી, એ વિલક્ષણ છે. ઘાણે સર્પ માણ્યો છતાં, એક કોદાળો, ક્રૂ અને કોઈ નપુંસકને માઢ્યો હોય તો પરાળનો એક ખોજો માપ, એવું કહ્યું છે. . '' પોતાના ઉપરીઓને ‘હું!” હૂં!” એવો શબ્દ બોલ્યો હોય, અથવા બ્રાહ્મણને વાદમાં હરાવ્યો હોય, તો થોડું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જીવજંતુ મારવું, અને ઝાડ કુંવા ધાસ કામરાવાય કાપવું, એનું પણ પ્રાયશ્ચિત્ત છે. કારણ ઝાડમાંપણ સ્પāજ્ઞાન છે, એવી તે ગ્રંથકારની સમજણ છે.૫૬ પ્રાયશ્ચિત્તો વિષે એક વાકય કહેલું છે, તે ધણી રીતે વિલક્ષ ણ છે. તે એવું;—‘જે બ્રાહ્મણ બધો વેદ મનમાં રાખે, તેણે જો ત્રૈલોક્યમાંના લોકોનો પ્રાણ લીધો, અને સ્મૃતિ નીચ પાસેથી ‘અભભક્ષણ કશું, તોપણ તે બધા પાપથકી મુક્ત થશે.”૫૭ ફોજદારી કાયદામાં જે કાંઈ પ્રાયશ્ચિત્તો તથા જે કાંઈ રિક્ષાઓ કહેલીગ્મો છે, તેમોમાંથી જે કાંઈ ભ્રષ્ટતાસંબંધી છે, તેઓ ઉપ- ૨થી તે વખતના લોકોની ગીત ઘણી ખરાબ થઈ ગઈ હતી, અથવા સ્મૃતિકારનાજ મનમાં વધારે ખરાખી હતી, એવું દેખાય (૧૪) અ૦ ૧૧ શ્લા॰ ૧૦૪, ૧૦૧(૫૬) અ૦૧૧ શ્ર્લા॰ ૧૨૫ થી તથા ૧૭૧. (૧૫) ૦ ૧૧ શ્લા ૯૨, શેવટ સુધી. (૫) ૦ ૧૧ ગ્લા૦ ૨૬૫.જે વે જાણનારા હશે તે મૂળે અપરાધન કરનાર નહીં આ મતલબથી એવું લખ્યું હશે. ભા॰ ૬૦ (F) મૂળગ્રંથમાં “તીક્ષ્ણાગ્રલાદણ્ડ” ૬ એટલે ( કઠણ અણીવાળો લેાઢાના દાંડા) એવું છે, તથા તેના અર્થે કાદાળો એવા થતા નથી. ભા૦ ૩૦ Google Original from NEW YORK PUBLIC LIBRARY
ન્યાય. મા પ્રકરણ ૩.] પ્રમાણે જીંદગીના વિભાગ કરવા. જે તે એકા રહ્યા, તો મોહોટા ભાઈએ સર્વે જીંદગીનું ધણીપણું લેવું, અને બાકીના ભાઈઓએ જેમ પહેલાં તે ખાપના અધિકારમાં હતા, તેમ ચાલવું; અને જ્યાંહાં ભાઇઓ માવી રીતે જુદા થયા નહીં હશે, ત્યાંહાં તે સર્વેની કમાઈ સહીખારી પુંજી વધારે છે,૯૩ બે છોકરા જુદા થયા તો બારમો હિસ્સો મોટા છોકરા મારું જુદો કાઢવો, ઐસીમો હિસ્સો છેક નાહાના છોકરા સારૂં જુદો કાઢવો, અને વચલા છોકરાને સારૂં એક એક ચાળીસાંસ જુદો કાઢવો; અને ખાકી રહેલી પુંજીના ખરાખર ભાગ કરીને અધાઓએ લેવા. પરણ્યા વગરની કન્યાાને તેઓના ભાઈ- ઞોએ પોસવી; તેઓને બાપની મીલકતમાંથી ભાગ મળવાનો નથી,૯૪ પરંતુ માની મીલકતનો માત્ર ભાઈઓની ખરોબરીએ ભાગ મળશે.૯૫ ઉપર જે છોકરાઓની ખરાખરી કહેલી છે, તે એક માથકી અથવા એક વર્ણોની માો થકી ઉત્પન્ન થખેલા ભાઈઓની છે; પણ તેવું ન હોય તો બ્રાહ્મણ વર્ણની સ્ત્રીના છોકરાોને ચાર હિંસા; ક્ષત્રિય સ્ત્રીના છોકરાને, ત્રણ, વૈશ્ય સ્ત્રીના છોકરાને, ખે; અને શૂદ્રીના છોકરાને, એક; ઞા પ્રમાણે મળતા હતા.૯૬ હવે ઉપર કહેલા હિસાોમાંથી એક હિસો એટલે બધી મીલકતનો દસમો ભાગ, એ રાદ્ધ સ્ત્રીથી થન્મેલા છોકરાને જે (૯૩) અ॰ ૯ Àા ૧૩–૧૦પ. આ નિયમને કેટલાએક અપવાદ છે, પણ એ નિયમ હજીસુધી એટલા જારી છે, કે હાલનીં વખતમાં જે પુરૂષ પેશવાની દીવાનગીરીને આહે દે ચઢયા તેણે જે અપાર જીંદગી મેળવી, તે મેળવાને ઘણું કરીને જેઓની બિલકુલ મદદ ન હતી. એવા પણ તે દીવાનના ગરીબ દાયાદે તેની મેલકતના વારસાને લાગુ કી- ધામાં આવ્યા હતા. (૯૪) ૦ ૮ શ્લા૦ ૧૧૨-૧૧૮. (૯૧) અ॰ ૯ શ્ર્લા ૧૯૨, (૯૬) અ ૯ શ્ર્લા૦ ૧૧-૧૧૫. આ બધા ગ્રંથેામાંહેલા એવા પ્રકા- રના નિયમેામાં એવું કહ્યું છે કે કરા તથા બીજા કહેલા દાયાદા, એએમાંથી જેઆિિાન્ તયા પુણ્યવાન્ હોય, તેને પેહેલાં, આપ એની આજ્ઞાથકી ઘણી ગડબડ થઇ છે; કારણ એવા ગુણ તેઓમાં છે કે નહી તેના નિશ્ચય કાણું કરવા, તે કહેલું નથી. enerated on 2025-02-05-06:54 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 ain, Google-digitized/ http://www.hathitrust.org/access_use#pd-google - use/od/23190d Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૧.] વિભાગ તથા ધંધા, ર પોતાના ધર્મની ખાખદની જે વિધિ તથા સંસ્કાર કહેલા છે, તે કરવાનો મા માપણો મુખ્ય કાળ છે એવું સમજવું ોઈએ. આ વખત બ્રાહ્મણને પોતાની ઉમરના ખાખરના ચતુર્થારામાં ત્રીજા ચતુર્થારા પ્રમાણેજ ઘણું કરીને એકલું તથા વિચારમાં રેહેવું જોઈએ. આ છેલ્લી અવસ્થામાં બધી ક્રિયાઓ તથા બાહારના દેખાડવાના સંસ્કારો એમાંથી બ્રાહ્મણ છુટે છે, અને પોતાના આત્માને વિષે વિચાર કરવો એજ એનું કામ રેહે છે. પછી ભ્રાહ્મણે પોતાના શરીરને કંઈ દંડ કરવો નહીં. તેનો પહે- રવેષ સાધારણ બ્રાહ્મણોના પહેરવેષની નજીક્રુજ હોય છે, અને હજી પણ તેને ઉપવાસ વિગરે કરવા પડેછે, તોપણ તે માગળના જેવા કણ નથી. આ વખત પછી તેણે પોતાના બદનને ઈજા કરી લેવી નહીં; પરંતુ પોતાની બુદ્ધિ સ્થિર કરવા માટે કોસેસ કરીને ઈશ્વરનેવિષે વિચાર કરતે કરતે તેજ આનંદમાં ગુંથાયલા રેહેવું. ચ્યા પ્રમાણે માખરે જેવું કોઈ પક્ષી ઝાડની ડાંખળી ઉપરથી પોતાની મરજીથી ઉડી જાયછે, તેમ બ્રાહ્મણ પોતાનું રાીર છોડી દેછે.૨૮ મા ઉપરથી લેતાં ભ્રાહ્મણની ઉમરના પેહેળા ત્રણ હિંસામાં તે જગતમાંથી વેગળો રહેલો હતો, મને ખાકી રહેલા ચોથા હિંસામાંનો બધો વખત ધર્મનાં કામોમાં તથા વેદના અભ્યાસમાં જતો હતો, અને એટલું છતાં પ્રાહ્મણે દ્રશ્યના અથવા સુખનો ઉપભોગ કરવો નહીં, તથા લોભની પછવાડે લાગવું નહીં, એવા ઉધાડા કાયદા લાગ્યુ કરેલા હતા. એવું છતાં પણ મનુસ્મૃતિ જોતાં એવું માલમ પડેછે કે, ઉપર લખેલા કાયદા ભ્રાહ્મણોની ભાગળની સ્થિતિ જોઈને કહ્યા હતા, અને તે પ્રમાણે તેોસ્મે ચાલવું એવું તે વખતના લોકો કેહેતા હતા; તોપણ અધિકાર તથા ટ્રુથ એમને લોભે તે કાયદા ઉપર બ્રાહ્મણોએ પાણી ચુકયું હતું એમ ખુલ્લું જણાય છે. ખીજું મનુસ્મૃતિમાં એવું કહ્યું છે,૨૯ કે રાજાએ સ્મૃતિ વિશ્વાસુ બ્રાહ્મણ પ્રધાન રાખવો; અને દંડનીતિ (એટલે ગુન્હાપ્રમાણે શિક્ષા કરવાનું શાસ્ત્ર), તથા ન્યાય, તથા ખીજી બધી વિદ્યા, (૨૮૦૬લા૦૯૩થીઆખરસુધી (૨૯) ૦ ૬ શ્લા ૧૮, જ્ Generated on 2025-02-05-06:49 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-07:11 GT _https://hdl.handle.net/2027/nyp.33433081854147 Pubtic Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૭૬ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. હિંદુસ્મોની પુષ્કળ ખોટી ચાલો ભેળાઈ ગઈ છે એવું જણાય છે; અને ચીનમાં પણ મા ધર્મનું સાધારણ રૂપ બુદ્ધિ રીતે હિંદુસ્થાનીજ છે. એક ઈશ્વરને માનનારો યુનો પંથ નેપાળમાં છે, એવું જણા- છે; અને નાસ્તિક પંય સિંહલદ્વીપમાં પોતાની સારી હાલતનો અનુભવ લેછે એવું નજરે આવે છે, ખેલ રેસુમાત એના મતપ્રમાણે ચીનદેશના હલકા લોકોનો ધર્મનિરીશ્વરવાદી છે, પરંતુ અંદરનો વાસ્તવિક ધર્મ ઈશ્વરવાદી છે, ખૌદ્ લોકો ઘણી વાતોમાં માહ્મણોયકી જુદા છે; તેઓ વેદો તથા પુરાણો પ્રમાણ છે, એવું માનતા નથી; તેગ્માનામાં જાતિ નથી; તેઓના ગોર બધા દરજ્જાના લોકોમાંથી આવેલા હોય છે; તેઓ હિંદુ ોના કોઈપણ જાતના ધર્માધ્યક્ષોકરતાં યુરોપિયન ગોમાં- ઈઓ સરખા વધારે દેખાય છે; તેઓ મઠમાં રેહે છે; એક સરખો પીળો પોરાક પહેરે છે; જોડા વગર અડવે પગે ચાલે છે; તેોની દાઢી તથા માથુ ડેલું હોય છે; તેખો બધા એકઠા મળીને દરરોજ ફરી ફરીને પોતાના દેવળમાં નીમેલી પૂજાો કરે છે; શ્મને તેખોનું સમારંભથી કરવું, તેઓનાં ગીતો, તેોનો ધૂપ, અને તેોની મીણબત્તીમો, એ બધું વિરોષે કરીને રોમન ક્યાયોલિક ધર્મમાંની ક્રિયાઓ સરખું દેખાય છે. હિંદુસ્મોના ગોસાંઇઓના પંથોમાં જેવી છુટ છે તેવી એઓમાં નથી. એ- ઓએ વિવાહ કીધા વગર એકલા રેહેવું, મને ધણુંકરીને બધી ઇન્દ્રિયોથકી થનારાં સુખો પણ છોડવાં, એવો કઠણ કાયદો છે; તેઓ એક ઓરડીમાં ખેશીને બધા એક ઠેકાણે જમે છે; સુવું હોય તો ધર્મમાં કહેલી રીતથી બેશીને સુઈ જાય છે; અને તેમો દર અઠવાડીગ્મામાં એક વખત બધા મળીને ન્હાવા જાય છે, અને દરરોજ કેટલીક વાર સુધી ભીખ માગવા જાય છે, (સ્મયવા ભીખ લેવા જાય છે. એવું કહીએ તોપણ ચાલશે, કારણ તે- ઞોને ભીખ માગવાની રજા નથી;) ઞા છે વખતો ખાદ કરીને તેઓને કદી પણ પોતાનો મઠ છોડીને જવાની છૂટ નથી. મા તેઓના ગોમાં લોકો પોતીકા મઠમાંહેલાં દેવળોમાં ખીજા લો- કોને આાવવા દેછે એવું પણ નથી; ખીજા લોકો મહોની હદ- બાહારનાં ખી દેવળોમાં ઇશ્વરની સેવા કરે છે, Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:54 GT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized http://www.hathitrust.org/access_use#pd-google / Digitized by ૧૦ હિંદુસ્થાનનો ઇતિહાસ, કરા, દત્તક લીધેલા છોકરા, તો બાપ તથા મા એઓ [ખણ્ડ ૧. લાગુ થાય છે, કારણ તેઓને પુત્રપ્રમાણે માનેલા છે; અને જો તેોની ઈચ્છા હોય, તો બીજા બધાોને છોડીને તેગ્માનજ તેઓના કાકાએ દત્તક લેવા જોઇએ. છોકરા, છોકરાના છો- તથા ભત્રીજા, એટલા જે ન હોય, વરસ થાય છે; તેઓની પછવાડે ભાઈ, દાદા, તથા દાદીચ્યો, પછી ખીજા સાપિણ્ડ માંહેલા દાયાદ, અને તે ન હોય તો ગુરૂ, સ્વાધ્યાયી, અથવા રિ; અને એટલા જો ન હોય, (અને મરનાર બ્રાહ્મણ જાતીનો હોય) તો બધા બ્રાહ્મણો વારસ થાય છે; અને જો મરનાર ખીજી વર્ણમાંનો હોય, તો તેનો વારસો રાજાપાસે જાય છે.૯૧ ૯૦ ખાપે જીવંતપણે પોતાની દોલત પોતાના છોકરામોને વહેંચી આપવી, તે મરજીમાફક વેહેંચવી, કૌંવા નિયમિત માપથી વહેંચવી એ કાંઈ કહ્યું નથી, અને મૃત્યુપત્ર કરવાનો અધિકાર બાપને છે એવો કહીં પણ ઉલ્લેખ નથી.૯૨ ખાપ .સુત્રાપછી છોકરાઓએ બધી મીલકત એકઠી રાખીને સામઈક (એટલે સહીમ્મારા) રેહેવું, અથવા કહેલા નિયમો (૮૯) ૦ ૮ શ્લા ૧૮૨, (૯૦)૦૮ શ્લા॰૧૮૫ તથા૨૧૭. (૬) સાત પેઢી માંહેલાઓને સાડ઼ કહેછે; અને ાકરા,ભાઇ,વિગેરે જેએ જીંદગીના વિભાગને યાગ્ય છે તેઓ દાયાદ કેહેવાય છે. ભા ક (F) એક ટેંકાણે ચિખેછે તે. ભા॰ ક (૯૧) - ૯ ગ્લા॰ ૧૮૬-૧૮૯. ઊત્તરક્રિયા કરવા ઊપર વારસાના હં લાગુ થાય છે; એથી કેટલાએક વિલક્ષણ નિયમેા પેદા થાય છે. બાણ, દાદા, વડદાદા, એ ત્રણેની માત્ર પેહેલા દરજ્જાની ઊત્તરક્રિયા થાય છે. માટે જે લે કે ત્રણે પેઢીની ઊત્તરક્રિયા કરવાને અવિકારી હૈય છે, તે વારસાને પેહેલા લાગુ થાયછે; પછી ખે પેઢીની ઊત્તરક્રિયા કરનારા, તેની પછી એક પેઢીની ઊત્તરક્રિયા કરનારા, એ લાગુ થાયછે. જે મૂળે ત્રણે પેઢીઓને લાગુ થતા નથી, તેઓને વારસે મળતા નથી. આ નિયમ પ્રમાણે જે કોઇને પ્રપ્રપૌત્ર હશે, તેા તેને એક બાજુએ મુકીને મરના રની પાસેથી ત્રણ પેઢીની માહેલા કાઇપણ બીજા કુળના નજદીકના દાયાદ હશે તા તેને વારસાના હક્ક મળશે. પેહેલી જાતની ક્રિયા એટલે ત્રણે પેઢીએની ક્રિયા કરનારાઆની પછવાડે, બીજી પ્રકારની એટલે બે પેઢી- એની ક્રિયા કરનારા એવા પુષ્કળ લાક વારસાને લાગુ થાયછે. (૪૨) અ. ૯ શ્લા૦ ૧૦૪. ઊપર જે જીગો વહેંચવાના અખતિઆર કહ્યો, તેને કુલકભટ્ટની ટીકાના માત્ર ટેકા છે. Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-07:07 GT_https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૩૮ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. હરો તેના પણ તેવી રીતે હિસા ન કીધા હોય તો સારૂં, એવું વિરાષે કરીને કહેલું છે. દ્રાવિડ પક્ષના મતપ્રમાણે મિલકતનો બંદોખરત કરવાવિષે છોકરાાને બાપ જેટલો અખત્યાર છે; ફ્ક્ત ખાપને હાલની વખતમાં ઉપભોગ લેવાનો અખત્યાર વધારે છે, તે ખાદ કરીને બાકી બાપ તથા છોકરા, એમ્મો સરખાજ છે, બંગાલાનો બાદ કરીને ખાકી બધા પક્ષો, કેટલીએક વખતે, હજી પણ વસીમ્મતનામું કરવાનો અખત્યાર આપતા નથી. મનુની વખતકરતાં હાલનું ધર્મશાસ્ત્ર ખધો વાતોમાં ઝીંણી બાળ- દોની તપાસ વધારે કરે છે. ઘણે ઠેકાણે જમીનોનાં નાના પ્રકા- રનાં સ્વરૂપો કહેલાં છે, અને જમીનદારો તથા કુળો એમ્મોના એકખીજી સાથેના કેટલાએક સંબંધો પણ મુકરર કીધા છે. વકીલ કરવાની રજા આપેલી છે, અને જાબજવાબોના ધારા કહેલા છે; તે એવા છે કે સર વિલિયમોન્સ એણે તેઓની માહોટી તારીફ કીધી છે. જુદી જુદી તરેહની પંચાતો કહેલી છે, અને આ કાયદામાં આગળના ધર્મરાાસ્ત્રના કેટલાએક અનાડી ભાગો રહેલા છે, તોપણ જે વહિવટની રીતો એમાં કહેલી છે તે ઉપરથી આ ધારા બાંધનારને માગળના શાસ્ત્રકારા કરતાં તેઓ વિષે વધારે અનુ ભવ હતો; અને એમાં જે લોકોની હાલત વર્ણવેલી છે તે પહેલી સ્મૃતિના કાળ કરતાં વધારે જીતાયુત થએલી છે, તે ઉપરથી એ કાયદો હાલના જમાનામાં થયો છે એવું ખુલ્લું જોવામાં આવેછે, લેખી કાયદામાં જે સુધારા થયા છે, તેઓને મૂળ ધર્મશાસ્ત્રના સંક્ષિપ્ત પાયાની ઉત્કૃષ્ટતાની સાથે સરખાવવા જઈએ તો, તે સુ- ધારા કંઈજ નથી; અને પહેલાં જેવું હિંદુઓનું શાસ્ત્ર પેહેલી હાલતમાં છતાં એશિયાખણ્ડમાંનાં તેની ખરાખરીનાં બીજાં રાાસ્ત્રોકરતાં શ્રે કેહેવાને લાયક હતું, તે શ્રેષ્ટપણું હિંદુઓના હ્રા- લના શાસ્ત્રને નથી. આચારમાં ફેરફાર. લેખી કાયદામાં બિલકુલ ફેરફાર ન થતાં, આાચારમાં પુષ્કળ મોહોય મોહોટા ફેરફારો સુ- ગાપણે થયા છે. એનો દાખલોઃલગ્નના આઠે પ્રકારો હજીસુધી શાસ્રપ્રમાણે બરાબર છે; પણ તેોમાંથી જે એક પ્રકાર સસદ્ધિચારબુદ્ધિને તથા ખીજા લોકોના Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૭૩ છે. પ્રકૃતિની પાસે મા જગત ઉભું કરવાની શક્તિ સ્વતઃ- સિદ્દત છે, અને કાળે કરીને આ જગત નારા પામે છે, તોપણ પ્રકૃતિમાં પહેલાં કહેલી રાતિ છે, તેથી તે કેટલીએક વખતે ફરી- થી પેદા થઈને પાછો તેનો ક્ષય થાય છે, તે પાછું પેદા થાય છે; તેને ઉત્પન્ન થવાને બાહારની મદદની કંઈ જરૂર પડતી નથી. જે પદાર્થોને અસ્તિત્વ છે, તોમાં સ્મૃતિ ઊંચી પછીના જે ભૂતો છે તેઓને ખુદ્દ કેહે છે. તેમોએ, મા તથા માગળનાં જગતોમાં ઘણી યોનિઓમાં જન્મ લઈને પોતાના કર્મોના તથા તપને યોગે પૂરી નિશ્ચેષ્ટતાક તથા નિર્ગુણપણું એની જે ઉંચી હાલત તે મેળવી છે, એવો એ ધર્મનો સિદ્દાન્ત છે, અને તે હાલત મેળવવાઉપર અધાઓની સજ્જ નજર છે, સ્મા નિરીશ્વર પંથમાં પ્રકૃતીના દરઐક કણમાં ચૈતન્ય (એટલે કલનું તત્ત્વ) અને ચિકીર્ષા (એટલે કંઈ પણ કામ કરવાની ઈચ્છા), એ બે ગુણો છે, એવું માનેલું છે. મા લોકોના પ્રાજનિક નામનો એક બીજો પંથ છે, તેમાંના લોકો વધારે ખુલાસાને માટે ઉપલા બે ગુણોને એકઠા કરેછે, અને તેને એક જાતનું રૂપ માપવામાટે તેમાં કોઈક વખતે અહંકાર ભેલો કેર છે; પણ આ ભેળમાંથી જે ભૂત પેદા થાય છે, તે હંમેશાં મનની તથા શરીરની હાલચાલ કીધાવગર રહે છે, અને તેના ગુણોથકી પ્રકૃતીના બીજા ભાગોઉપર જે અસર થાય છે, તે, તેની મેહનત વગર અથવા ઈચ્છા વગર થાય છે, એવું તે લોકો માને છે. ખીજું એક મત છે તે એકેશ્વરીમતની નજીક ગાવે છે, અને તેજ મતમાં તે ઘણું કરીને સમાઈ જાય છે. તે મત પ્રમાણે જોતાં પરમેશ્વર એક છે; તેને આદિજીદ્દ એવું નામ છે; થાય છે એવા બધી સૃષ્ટિમાંના સર્વ પદાર્થોમાં જે કંઇ મૂલતત્ત્વ છે, તેનું નામ પ્રકૃતિ. ભા કુ (ક) ચેષ્ટા, એટલે શરીરની અયવા મનની હાલચાલ; તે કોઇ વસ્તુમાંથી જ્યારે છેક જતી રહે છે ત્યારે તે પછીની હાલતને નિશ્ચેષ્ટતા કેહે છે. ભા॰ ૩૦ (ડ) હું છું એવું જે માણસના મગજમાં જ્ઞાન હેાય છે તેનું નામ અહંકાર. ભા ક enerated_on_2025-02-05 07:11 GT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/ http://www.hathitrust.org/access org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:56 GT/_https://hdl.handLe.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/http://www.hathitrust.org/access_use#pd-google પ્રકરણ ૪.] ધર્મ. ૬૧ કરીને ભણવા જોઈએ. પુષ્કળ પ્રકારના મપરાકુન થયા છતાં, અભ્યાસ બંધ કરવો પડે છે; અને તેમજ જે ઘણી વાતો થયા છતાં મનમાં ગલખલ થઇને તે વેદાભ્યાસ કરવાને અયોગ્ય થાય છે, તેવી વખતે પણ વેદપઠન બંદ કરવું બેઈએ. ઉદાહરણઃ— વાયુ, વરસાદ, વીજળીનો ગડગડાટ, ભૂકંપ, તારાખાનું ખરવું, ગ્રહણો, રામ્યાળોનું સ્મારડવું, તથા ખીજી ઘણી વાતો, એ પહેલા પ્રકારની અડચણો છે; અને જ્યાંહાં વાજીંત્ર વાગતાં હોય, અથવા ખાણોના ત્રણત્રણ આવાજ થતા હોય, અથવા જ્યારે એકાદા રાહેર ઉપર ચારો આવીને પડયા હોય, અથવા જ્યાંહાં કાંઈક વિલક્ષણ ચમત્કાર થવાથી લોકોને ભય પેદા થયું હોય, એ સર્વ પ્રસંગે જે વેદ ભણવાને નિષેધ કહ્યો છે, તે ખી- ા કારણથી છે એવું ખુલ્લી રીતે માલમ પડે છે,૩૫ ઉપરનાં કામોમાંથી પરોણાઓનું આદરસન્માન કરવાવિષે જે શેવટનું કામ કરેલું છે, તેવિષે સવિસ્તર વર્ણન કસ્યું છે; તેમાં ખીજાનો સત્કાર, તથા પોતાની ઇંદ્રિયોને અટકાવ કેમ કરવો એ વિષે માત્તા કહેલી છે; તે ઘણી મનોરંજક થઈ હોત, પરંતુ બ્રા- ઘણાએ પોતાની વર્ણમાંના લોકોની પરોણાગત કેમ કરવી મેટ- લાજ વિષે તેમાં લખ્યું છે, એમાટે તે નીયમો ઊપર વધારે પ્રીતિ બેસતી નથી. ૩૬ દરરોજના તર્પણ રાવાય, સુખેલા પૂર્વòનાં શ્રાદ્દો પ્રત્યેક પુ- રૂષને દરમહિને કરવાં પડે છે. બે ડુંગરોની વચ્ચેની ખામાં, જે સ્વાભાવિકજ સ્વચ્છ હોય છે ત્યાંહાં, અથવા નદીને કાંઠે તથા ખી- જી એકાન્ત જગ્યામાં” એ માહો કરવાં, ત્યાંહાં કાદુ કરનારે કંઈ હવન કરવું, અને પુષ્કળ વિધિ કરીને ભાત તથા ઘીના પિણ્ડ કરીને મુકવા, અને પિતરોએ આવીને તેઓનો સ્વીકાર કરવો માટે તેઓની પ્રાર્થના કરવી. પછી તેણે થોડા બ્રાહ્માણોને જમાડવા, પરંતુ તે તેના હર્મ- રાના મિત્રો અથવા પરોણા ન ોઈએ. તેમોની તેણે માહોટા સન્માનથી સેવા કરવી અને તેમાએ પણ ચુપકીથી બેશીને જમવું, “એ રીતે નાતરેલા બ્રાહ્મણો પાસે પતરો ખેરાક આવેલા (૩૧) અ॰ ૪Àા ૮૯-૧૨૬. | (૩૬) અ૦ ૩ શ્લા ૯-૧૧૮. . Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-07:09 GT_https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain,Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૫૩ ઉત્તરહિંદુસ્થાનમાંની જે રાજકન્યાઓએ તેની ખુખસુરતી જોઈ હતી, તેોનાં પણ ચોરી લીધાં. તે જેમ જેમ મોહોટો થતો ગયો, તેમ તેમ તેણે ખીજાં અસંખ્ય સાહસો કહ્યાં, અને જે જુલ્મી રાજા તેને માર- વને ધારતો હતો તેને જીતીને પોતાનું વંશપરંપરાનું રાજ્ય લીધું; શ્મા પણ તેઓમાં એક પરાક્રમ કર્યું. પછી બાહારના શત્રુઓએ ત્યાંહાં તેના ઉપર એકસંપી હલ્લો કસ્યો. તેઉપર તેણે પોતાનો ખટલો ત્યાંહાંથી કાહાડીને ગુજરાતમાં દ્વારકાં લેઈ ગયો. પછી જ્યારે હસ્તિનાપુરના રાજ્યસારૂ પાણ્ડવોના ભા- યાદો જે કૌરવો તેોસાથે તેઓની લઢાઈ ચાલી, ત્યારે તેમાં એ પાણ્ડવોની તરફનો થયો, દિલ્લીની ઈરાાન કોણમાં જ્યાંહાં ગંગા ઉત્તરહિંદુસ્થાનમાં પ્રવેરા કરે છે, તે ઠેકાણાથી શુમારે વીસ કોરા ઉપર હસ્તિનાપુર હતું, એવું અનુમાન કરે છે. હિંદુઓમાં “મહાભારત” નામે જે બાહાદુરીની કથાઓ ઉ- પર કાવ્ય છે, તેમાંનો વિષય એ લઢાઈ છે. ખરેખરૂં લેવા જ- ઈએ તો, તે ગ્રંથમાંનો મુખ્ય ખાહાદુર કૃષ્ણ છે. તે લઢાના શેવટે પાણ્ડવોની જીત થઈ, મને કૃષ્ણ ગુજરાતમાં પોતાનો રા- જધાનીએ આાવ્યો. પછી તેની પણ ભાખરી ખરાબ થઈ, કારણ થોડી મુદતમાં તેના રાજ્યમાં અંદરના અંદર કજીગ્મા સ- ળગીને તેને એક પારધીમે જંગલમાં ભુલથી ખાણ માગ્યું, તેથી તે મરણ પામ્યો. સર્વ દેવતાઓમાં હિંદુને કૃષ્ણ સ્મૃતિ વાહાલો લાગે છે. જે લોકો બાકીના દેવોને છોડીને વિષ્ણુનેજ ભજનારા છે, તે- મોમાંથી એક પંથમાંના છે તે રામને માત્ર ભજે છે, મા પં- થમાંના લોકો ઘણા પ્રખ્યાત છે, કારણ વેરાગીોમાંના ઘણા લોકો આ પંથના હોય છે, તથા મોહોટી હિમ્મતે ધર્મતત્ત્વોનો શોધ કરનારા એવા પણ કેટલાએક તેખોમાં છે; એવું છતાં પણ વૈષ્ણવોનો જે બીજો સ્મેક ભાગ કૃષ્ણભક્તિને વળગેલો છે, તેનીસાથે સરખાવી જોતાં રામના પંથમાંના લોકોની સંખ્યા, તથા તેના પંથીગ્મો ઉપરનો લોકોનો પ્યાર એ કંઈજ નથી. બધા દોલતવાન તથા એષગ્મારામી લોકો, ધણું કરીને ખધી Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Generated on 2025-02-05-07:02 GT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, God Digitized by ૧૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. ગામનો સરાફ એ પણ પટેલનો એક મદદનીસ એમજ સ મજવું જોઈએ; કારણ જે પૈસા વસૂલ ખાવે છે તે પરખીને લેવા એ તેનું એક કામ છે, તથા ગામનો સોની પણ તેજ હોય છે, એમોશિવાય ગામકીના ખીન્ન પણ કામગારો હોય છે; તે ખાર હોય છે, એવું સાધારણ દેશી લોકોનું મત છે, અને તે- ોને દેરાભાષામાં (ખાર ખલૂતદાર એ) નામ પણ તેવુંજ છે; પણ ખરેખર જોવા જઈએ તો એ કામદારોની સંખ્યા જુદાં જુદાં ગામોમાં જુદી જુદી હોય છે, અને તેમાંના કામદારો પણ હંમેશાં સરખા થતા નથી. ઉપાધ્યાય એટલે ગાર, તથા જોશી, (એોમાંથી એક ઘણું કરીને નિશાળનો મહેતાજી હોય છે,) તથા શિવાય લુહાર, સુ- થાર, વાળંદ, કુંભાર, અને મોચી, એ બધા પણ હું કરીને નથી હોતા એમ નહીં. દરજી, ધોખી, વૈદ્ય, વાજીંત્રી, ભાટ, તથા બીજા કેટલાક, તેટલા પુષ્કળ ઠેકાણે હોતા નથી. દરએક ગા- મમાં એક કલાવૃંતણી (સ્કેટલે ગણિકા), દક્ષિણહિંદુસ્થાનમાં માત્ર છે એમ જણાય છે. ભાટ, એ પદ્યાત્મક (એટલે શ્લોકવિગેરે) કવિતા ખોલે છે, અને નવી કવિતા કરે છે, કેટલેક ડેકાણે તો એનું મુખ્ય કામ ગામની વંશાવળી રાખવી એ છે”. ઉપર કહેલા ગામના કાર- ભારીઓ તથા કારીગરો એોને હક્કો કરી આપેલા હોય છે; તે કહીં કહીં નકદી હોય છે, પણ ઋણું કરીને અનાજના દર માપને એક અથવા ખે આાડિયાં એપ્રમાણે મૈનજીનસી હોય છે. જ્યારે જમીન ખેડનાર તથા રાજા એ- વચ્ચે ખીને કોઈ હોતો નથી, ત્યારે ગામના કાર- ભારની રીત ઉપર કહ્યુાપ્રમાણે હોય છે; પણ ગામકીને કારભાર. ખરાબી થાય છે, તે ઊઘાડી જાવામાં આવે છે; કારણ કામગાર વારંવાર બદલાયાથકી કાગળપત્ર નહી’સરખા થાય છે, અથવા ગેરવલે પડે છે, અને કામમાં પૂરો વાકે થયા૨ેગ કાઇ વધારે વખત રહેતા નથી. (૪) હિંદુસ્થાનમાં મીલકતના વારસાનું પ્રકરણ ભારે છે, અને લગ્નવિષેના નિયમા પણ શું ચવણમાં પડેલા છે, તેથી ઈંગ્લ′માઁની વાળી રાખવા કરતાં અહીંની વંશાવળી રાખવી ઘણી કણ છે, Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:48 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by હિંદુસ્થાનના ઇતિહાસ. [ખણ્ડ ૧, કલ્પિત તથા બેશુમાર એવું વર્ષોનું માન લીધાથી તે ઈતિહાસ એવો યુંયાઈ ગએલો છે કે તેમાંથી ભરોસો રાખવા જેવું, એક સરખો આગળ પાછળનો સંબંધ જેમાં મળેલો છે એવું વર્તમાન કાઢવાની કંઈ અારાા રહી નથી. થ્રીસ દેરાનો સિકન્દર પાદ- રાાહ જ્યારે હિંદુસ્થાનમાં સવારી કરીને આાવ્યો, તે વખતના મા- ગળની એકપણ પ્રસિદ્ ખીનાની તારીખ મુકરર કેહેવાતી નથી; સ્મા હિંદુસ્થાન દેશ સુસલમાન લોકોએ લીધા પછી અહીંયાંના લોકોની હકીકતનું ખરાખર વર્તમાન કહી શકાય છે, પણ તેની આગળનું કેહેવાતું નથી. રીતભાત, અને ધર્મ, મા પ્રમાણે જો કે પ્રાચીન કાળના હિંદુઓના ઇતિહાસનો મોહોટો ટોટો છે, તોપણ તેઓના કાયદા, એ વિષે પુષ્કળ હકીકત મળી આવે છે. હવે જે હિંદુ લોકોનાં ભાગળનાં પરાક્રમોની હકીકત હોત, તો તેઉપરથી ઉપર લખેલી ત્રણ ખાખદોની માહિતગારી થવી એજ તે ઇતિહાસનો મુખ્ય ઉપ- યોગ થાત; માટે પ્રાચીન કાળમાં એ લોકોની હાલત કેવી હતી, એનો નિશ્ચય જે આપણાથી થશે, અને ત્યાર પછી આ લો- કોમાં કેવા કેવા ફેરફારો થયા છે, તે જો માપણાથી ધ્યાનમાં લાવી રાકાય તો બસ છે; કારણ એટલું થશે તો આ લોકોના ઈતિહાસનો જે મૂળ જરૂરીયાતનો ભાગ, તેમાંથી ઘણું કરીને બધું આપણા હાથમાંથી જશે નહીં. હિંદુ લોકોમાં વેદ નામે સૂકતોનો તથા શ્લોકબંધ કથાનો એક સંગ્રહ છે, અને તે ઉપરથી એમ્મોના ધર્મનું કંઈ ધોરણ નિકળે છે, અને શાસ્ત્રોમાં તથા તત્ત્વવિચારમાં (એટલે ફિલસુફીમાં) એસ્સો કેટલા કાળેલ હતા તેપણ જરાક સમજમાં આવેછે. ખ્રિસ્તી શકના સ્મારંભની અગાઊ ચૌદમાં સૈકામાં વેદોની મેળવણી થને ઉપર લખેલાં સૂકતો તથા ખીજી કવિતાઓ એકઠી કીધામાં મા- વી, અને ત્યારથી તે સંગ્રહને હાલનું સ્વરૂપ મળ્યુંછે; પણ હિંદુ લોકોની સ્થિતીનું પૂરૂં વર્ણન મનુસ્મૃતિ નામનો જે તેઓના ધર્મ- શાસ્ત્રનો એક ગ્રંથ છે તેમાં મળી આવેછે. તે ગ્રંથ ખ્રિસ્તી રાકની અગાઉ નવમાં સૈકામાં થયો હશે એમ ધારવામાં આવેછે. માટે હિંદુસ્થાનના બધા ઈતિહાસનો સ્મારંભ મનુસ્મૃતિષી છે, એવું સમજવું ઈ એ. Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪] ધર્મ. ૫૫ કરનારા લેખો, કોભૂસાહેબના કહીં પણ જોવામાં આવ્યા નથી. તે વેળાએ મૂતિઓ મૂળજ ન હતી, મને પૂજાē (એટલે પૂજા કરવા લાયક) વસ્તુની દેખાય એવી પ્રતિમાઞા પણ ન હતી એવું જણાય છે. સર્વ મનુસ્મૃતીમાં કેવલેશ્વર મતનુંજ પ્રતિપાદન છે, અને તે ગ્રંયની શેવટે એવું કહેલું છે, કે ઉપ- નિષદોએ કહેલા “ એક પરમેશ્વરનું ખરેખરૂં '' મનુસ્મૃતી- માંના ધર્મ. જ્ઞાન પેદા કરી લેવું, એ’” બધા ધર્મોમાંનો “મુખ્ય ધર્મ છે.”૧૦ મનુએ (વેદોમાં કહેલા) શ્વરના એકપણાની કલ્પના કાયમ રાખેલી છે; પરંતુ ઈશ્વરના સ્વભાવવિષ અને કામોવિષે જે તેનાં મતો છે તે વેદોમાંનાં મૂળ મતોનું શુદ્દ સ્વરૂપ છોડીને ગલીચ થન્મેલાં છે. સૃષ્ટિ કેમ ઊત્પન્ન થઈ, એ વિષે મનુએ જે વર્ણન કર્યું છે, તેમાં (ઉપરની કલમમાં કહેલું) તેના મતનું ગલીચપણું વિશેષે કરીને ઉધાડું થયું સૃષ્ટિ. છે. ઈશ્વર એ “મા બ્રહ્માણ્ડનો ઊપાદાનકૈંકારણ છે, અને તેજ કર્યાં છે; જગદ્રૂપી નારા પામનારો ઘડો કરનાર તે કુંભાર છે; અને જે માટીમાંથી તે ઘડો કરેલો છે, તેપણ તેજ છે.” સ્મા અર્થોનાં વાકયો વેદોમાં છે; પણ તેનો અર્થ કરવામાં જે લોકો ક્ષણા હરિશસ્માર છે તેઓનો અભિપ્રાય એવો છે, કે આ લેખો અક્ષરે અક્ષર જેવા લખ્યા છે તેવા સમજાવાના નથી; બધી વસ્તુઓની ઉત્પત્તિ એકજ કારણયકી છે સ્માટલોજ સિદ્દાન્ત ક- રવો, એ મા વાક્યોની મતલબ છે, બધાં ઉત્પન્ન કીધેલાં ભૂતો માંહેલું તત્ત્વ તથા તેખોનું રૂપ, આા બેગ, જે પોતેજ થએલો જગતનું મૂળ કારણ તેની ઈચ્છા માત્ર થકી થખેલાં છે, એવું દેખાડવાનું વેદોનું સાધારણ વળણ છે. (૯) એ ષે મંત્રરામાયણ અને મંત્રભાગવત, એવા બે સંસ્કૃત ગ્રંથે જાવામાં આવ્યા છે. (૧૦) ૦ ૧૨ શ્લા ૮૫. ભા ક (૬) જે કારણથીજ કાર્યની રચના થાય છે,તેન્દ્ર તેનું ઊપાદાન કારણુ; જેમ ધડાની માટી. ભા॰ ક. (૬) ઇશ્વરે જે બધી વસ્તુઓ પેદા કિધી છે, તેમાંથી દરએક ભૂત કેઙ્ગ- વાય છે. ભાવ ૩૦ Generated on 2025-02-05-06:54 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/ http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05 06:47 GMT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/ http://www.hathitrust.org/access_use#pd-google Digitized by The New York Public Liary ASTOR, LENOX AND TILDEN FLOCATION Google Original from from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૭૫ જેઓ જન્માન્તરો ભોગવીને મુદ્દોનો દરજ્જો પામ્યા છે, તેવા મુદ્દોવષે પણ લોકોના અભિપ્રાયો જુદા જુદા છે. કેટલાએ- કોનો વિચાર નિરીશ્વરવાદી પંથ પ્રમાણે છે; તે મેવો, કે જે ખુદ્દો છે, તે ઈતર માણસોસરખા સૃષ્ટીની પેદાશમાં પ્રકૃતિ- થકી ઉત્પન્ન થએલા જુદા તવરૂપી ભૂતો છે, અને જે નિર્વાણ, એટલે નિશ્ચેષ્ટતાની હાલત, મેળવવાની ઘણા લોકો ઈચ્છા કરે છે, તે હાલત તેોને મળ્યા પછી તેમાની મૂર્તિસ્મો તે હાલતમાં જુદી રેહેછે. ખીજા પંથમાંના લોકોનું મત એવું છે કે મુદ્દો, એમો પરમેશ્વરના તેજથકી અથવા ખીજા યુદ્દો કિંવા ોધિસત્ત્વો, એસ્મોથકી નિકળેલા અંશો છે, અને છેલ્લે- સરવાળે તેઓ ઈશ્વરી તેજમાં મળી જાય છે, એટલું તેઓને તેોની પૂણ્ણાઈનું ફળ મળે છે. આ જગતમાં તથા આગળની ૬નિમ્મામાં ગ્મા જાતના માનવી ખુદ્દો ઘણા થઈ ગયા છે ; પરંતુ તેોમાંથી છેલ્લા સાતવિષે વિશેષેકરીને વર્ણન કહ્યું છે, અને તેોમાં પણ, ગૌતમ અથવા શાકયસિંહ એવું જેનું નામ હતું, તેનું વર્ણન વધારે છે. હાલનો ઇશ્વરે ઉપદેશેલો એવો માનેલો જે બૌધર્મ છે, તે ગોતમેં લોકોને ઉપદેશ્યો, મને દેવસવાના તથા નિતીના કાયદા ફેરવ્યા; અને તે ઘણા દાહાડા અગાઉ માહોટી ઊઁચી પદવી પામ્યો છતાં પણ હજી સુધી તેને બૌધર્મનો જગદ્ગુરૂ માને છે, અને તેનાં નીમેલાં પાંચ હજાર વર્ષો પૂરાં થાય ત્યાંહાં સુધી તેને આગળ પણ માનશે. એ મુદ્દોની નીચેના દરજ્જાના અસંખ્ય વર્ગોના જુદા જુદા મુદ્દો છે, તેઓ હ્મણુંકરીને પોતાની પુણ્યાર્કના ોરથી પૂરાપણાના મોહોટા મોહોટા દરજ્જાપાસે ગએલા એવા કેવળ માણસો છે એવું જણાય છે. ગ્મા મુદ્દોની માળિકા થઈ; એસ્મો શિવાય એોના ધર્મ- માંનાં સ્મસંખ્ય સ્વર્ગમાં રેહેનારાં તથા પૃથ્વિ ઉપરનાં રેહેનારાં ભૂતોને દેવ માનેલાં છે; પરંતુ તેોમાંથી કેટલાંએક મૂળ તેજ ધર્મમાંનાં છે, અને કેટલાંએક હિંદુઓના દેવતાઓમાંથી તેવાંને તેવાંજ લીધેલાં છે. બુદ્ધુનું મત પાળનારા જુદા જુદા દેશોમાંના લોકો એકખીજા- પાસેથી ઘણીક વાતોમાં જુદા જુદા છે. નેપાળમાંના બૌદ્દોમાં Generated on 2025-02-05-07:11 GT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on_2025-02-05-06:52 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by પ્રકરણ. ૩.] ન્યાય. ૩૯ એનું ઉદાહરણ;—જો કોઈ માણસ પોતાનાં માખાપો, છોકરાંઓ, અથવા સ્ત્રી, એમ્મોને મુકી દેશે તો, તેને ૬૦૦ પણ દંડ કરવો, અને જો કોઈ પોતાના પડોસીને કેટલાએક પ્રસંગ ઉપર જમ્મુ- વાનું નહોતરૂં ન માપે તો તેણે એક માષ (એટલે માસો) સોનુઅ દંડ માપવો એવું કહેલું છે.૪૬ હવે દેરાની અંદરના બંદોખસ્તના નિયમો ત્રાસદાયક તથા મર- જીમાં આવ્યા તેવા કરેલા છે. રાજાએ ગત (એટલ ચોકસીના ફેરા) કરવાનેસારૂ, તથા જગાજગામાં પોહોરો ભરવાનેસારૂ લોકો રાખવા, તેઓમાંથી કેટલાએક જાહેર તથા કેટલાએક છુપા હોવા જોઈએ; શિવાય રાજાએે પુષ્કળ છાના જાસુસો રાખવા; અને તેઓએ ચોરોમાં ભળીને જેવી રીતે તે ચોરો પારામાં પડી જાય એવે ઠેકાણે તેમોને લેઈ જવા. જ્યારે સારા ઉપાયો ફોકટ જાય, ત્યારે રાજાએ ચોરોને પકડીને તેઓનાં સગાંવાહાલાં સુદ્ધાં મારી નાખવાં; પ્રાચિન ટીકાકાર કુલૂકભટ્ટ એવું લખે છે કે “તે- ોનો ગુન્હો સામેદ થયાપછી, અને તેઓનાં સગાંવાહાલાં તેઓન સામેલ હતાં એવું હસ્યાં પછી ઉપરાંત તેને મારવાં. મા લખવું મૂળગ્રંથથી ધણું સુધરેલું છે એમાં રાક નથી, પરંતુ એવા લેખને મૂળે માધાર કાંઈ નથી.૪૭ જુગારી લોકો, નર્તક (એટલે ઉધાડી રીતે નાચનારા,) ગ- વૈયા, વેદની નિંદા કરનારા, ખુલ્લા પાખંડી, પોતપોતાની વીનાં કામો જેમ્મો કરતા નથી તે, અને દારૂ વેચનારા, આ બધા- ોને તેજ વખતે શહેરમાંથી કાહાડી મુકવા, એવું કહેલું છે.૪૮ (અ) અંગરેજીમાં રૂપું એવું કહેવું છે, પણ મૂળ સંસ્કૃતમાં સાનુ એવુ છે. (ભા॰ ક). (૪૬) અ શ્લા૦ ૨૮૮ તથા ૩૯૨. (બ) મેધાતિથિ તથા ગોવિંદરાજ આ કુલ્લૂકભટ્ટથી ધણા પ્રાચીન ટીકાકાર છે. કુલૂક એ છેલ્લા ટીકાકાર; તેથી અર્વાચીન ટીકાકાર સાંભળવામાં આવ્યો નથી. (ભા॰ ક) (૪) ૦ ૮ શ્લા૦ ૨૫૨-૨૬૮. (ક) દારૂ પિનારા એવું કુંણૂકની સંસ્કૃત ટીકામાં છે. (ભા॰ ક) (૪૮) અ ૯ શ્ર્લાક ૨૨૫. Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-07: 05_GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૩૨, હિંદુસ્થાનનો ઇતિહાસ. (ખણ્ડ ૨, દાયોએે ઘણા ફાયદા કરી લીધેલા છે. હૈદર, ટિપૂ, તથા મરેઠા, એઓ કહીં દૂર પ્રદેરોમાં છે એવું લોકોને જણાતાં છતાં, તેઓએ ઘણી વેળા જુદાં જુદાં ટોળાંઉપર હલ્લા કરીને તેગ્મોને પાયમાલ કહ્યાં છે; અને અમારા સરદાર પોતાના વિચારથી તેને પોતાની આગળ રાખીને તેમાની રાજધાનીતરફ હાંકી લેઈ જતા છતાં, તેઓએ ઉપર કહ્યા પ્રમાણેંજ ધણી વેળા કાણુ ખીંડીના માર્ગ જાઈને તેાના મુલકોમાં તોફાન ઉઠાવ્યું છે, તે મુકામે પહોચ્યા, એટલે તેઓની વ્યવસ્થા સારી હોય છે, એવી આવા ગડબડાટમાં હોવી એવી કોઈ અટકળ કરરા નહીં. પ્રત્યેક સરદારને અથવા ખાતાને જ્યાંહાં જગ! નીમી આપી હરો, તે ઓળખાવા સારૂં ચક્રતિ માલમ પડે એવા વાવટા મારેલા હોય છે; પોતાની સ્માળમાંની પોતાની જગા કેઈ છે એ દરેક માણસને માહિત હોય છે. તેાની છાવણીનો ખટલો પડયો, એટલે તેઓમાં કેટલીક વ્યવસ્થા તથા કેટલીક વ્યવસ્થા એમ્મોની ભેળસેળ થએલી હોય છે, તેમાં રાહેરપ્રમાણે બજારોની લાંખી તથા નિયમિત ઓળો બંધાએલી હોય છે; તેગ્મામાં બધા પ્રકારની દુકાનો હોય છે. તોપોના તથા કવાયદી પાયદળોની હારો લાગેલી હોય છે; પરંતુ ખાકી લોકો અહીંતહીં ફેલાએલા હોય છે; તેગ્મામાં, જોવામાં કંઇજ વ્યવસ્થા હોતી નથી, ઘણું કરીને બધા તંબુ સફેદ હોય છે; પરંતુ ઘણાને લાલ, લીલા, અથવા ખાસમાની પટ્ટા હોય છે, તથા કેટલાક બધાજ તે રંગોના હોય છે, ગરીબ લોકોના તંબુ નીચા તથા કાળા ઉનનાં કપડાંના હોય છે. ક્યારે કયારે ત્રણ ભાલા જમીનમાં રોપીને તેઓ ઉપર એક ફક્ત કાંબળો માત્ર નાંખેલો હોય છે. ભાલાવાળા લોકોના ઉતારાની એટલી ખરાબ હાલત હોતી નથી. મોહોટા લોકોના ડેરા રોભાયમાન હોય છે: તેગ્માને જાડાં કપ- ડાંના પડદા કરીને ઓરડીઓ પાડેલી હોય છે, અને દરખારો- નેસારૂં જે કંઈ કરેલા હોય છે તે મોહોટા તથા ઊંચા હોય છે. ખીજા કેટલાક ઠીંગણા તથા સાધારણ મોહોટા હોય છે; તેગ્માની કનાતો રૂએલ તથા ક્યારે ક્યારે બે ટપોની હોય છે; તેણે કરીને અંદર અદખ રહીને ધુલ તથા પત્રન બંધ થાય છે. તેમાન Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:50 MT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google ૧૫ હિંદુસ્થાનનો તિહાસ. [ખણ્ડ ૧. પ્રકરણ બીજું. રાજધર્મ. રાજિષે. એવા લોકોમાં રાજાના ઉપર કહ્યા પ્રમાણે હિંદુ લોકોની સ્થિતિ હતી. સ્વેચ્છાચાર રાજાનો અમલ હતો. ધર્મ શા, એવિષે મનુસ્મૃતિમાં જે અધ્યાય છે તેની શુરૂસ્માતમાં, રાજાની દુર્નિવાર શક્તિ, તેની કીર્તિ, તથા તેનું ઘણું કરીને ઈશ્વર જેવુંજ સ્વરૂપ, સ્મા બધી વાતો વર્ણવવા માટે ગ્રંથકારે માહોટા વિલક્ષણ કવિતાના અલ- કાર આણ્યા છે. તે વખતમાં રાજાના માથા ઉપર કોઈ માણસનો કાયદાસર દાખ નહીં હતો. એક ઠેકાણે, રાજાને ફલાણી સજા થશે એવી ખીક દેખાડેલી છે,૨ અને રાજા દંડને પાત્ર છે એવું ખીજે ઠેકાણે કહ્યું છે; તથાપિ આ સ૰ અમલમાં લાવવાને કાંઈ ઉપાય કરી રાખ્યા ન હતા, અને તે વખતમાં રાજાના મંત્રી અથવા તેના લશ્કરી સરદારો અગ્માને જેટલો અધિકાર રાજા પોતાની મરજી પ્રમાણે આપતો હતો તેટલોજ તેનો અમલ હતો, તે રિાવાય ખીજો કાયદાસર અમલ તે લોકોના હાથમાં હતો નહીં. એવું છતાં પણ મનુસ્મૃતિનો જે ફેલાવો લોકોમાં થયો હતો તે ઈસ્વ- રની આજ્ઞાથી થયો એમ મનાતું હતું; માટે એવા શાસ્ત્રની ગ્મા- ત્તાઓ માંનવાને રાજાને ફરજ હતી; અને તેની પાસે તથા તેની રૈય્યતની પાસે બ્રાહ્મણ લોકોનું વજન હતું, તેપણ તે શાસ્ત્રની આ- સામો પ્રમાણે રાજાને ચલાવવાને મહોરું કારણ હતું. આપઅખતિયારી રાજાઓને લોકોમાં ફિત્ર તથા ખંડ થવાની ખીક હોય છે, માટે તે રાજાઓ કંઈ મર્યાદાથી ચાલે છે; તેવીજ (૧) અ॰ Àા૦ ૧-૧૩. Àા૦ ૨૭–૨૯. (૨) અ॰ (૩) ૦ ૮ શ્લા ૩૩૬. (S) અ Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
enerated on 2025-02-05-06:52 GMT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized http://www.hathitrust.org/access_use#pd-google Digitized by જર હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. પણ પુસ્તકમાં જેટલા ભયંકર શબ્દોથી આ અપરાધનો નિષેધ કીધો છે, તેવાજ મા ગ્રંયમાં પણ છે.૫૬ જો કોઈ પ્રતિવાદી જાણીજોઇને ખોટી તકરાર કરરો, તો તે સપ્ત દંડને લાયક થરો એવું કહ્યું છે. મા કાયદો વિચારથી કીધો છે એવું લાગે છે; પણ તેજ નિયમ ખેંચીને માગળ એવું ઠેરવ્યું છે, કે જે વાદી પોતાનું લેણું માગવાને વાર લગાડરો તેને મુજીએ ચલા- વવાની રીતનું સાંધણ. ફટકા મારવા;– મા ગાંડાપણું છે.પ ને કોઈ દિવ્ય કરવાને તૈયાર થાય, તો તે મા શાસ્ત્ર ભૂલ કીધું છે, અને ખાવા ભોળા લોકોમાં એવી વાત ચાલુ હશે, એવું સહે જજ આપણા ધ્યાનમાં આવી જરો.૫૮ ઈનસાફના ક્રમમાં નીચે લખ્યાપ્રમાણે અઢાર વ્યવહારમાર્ગપ્રક- રણો કહેલાં છે, એટલે જે કજીગ્મા ઉત્પન્ન થવાના તેઓના અઢાર વર્ગ કરેલા છે;—૧ યું, ગુજરાનને વાસ્તે ઊછીનું કરજ; રશું, અનામત તથા ઉપભોગ કરવાને આપેલી થાપણો; ૩ શું, ધણી- પણું ન છતાં કીધેલું વેચાણ; ૪ થું, ારાકત અથવા પંત્યાળાનો વેપાર; ૫ મું, આપેલું મજરે લેવું; ૬ હું, રોજસુરો અથવા ભાડું ન આપવું; ૭ મું, કરાર પ્રમાણે ન ચાલવું; ૮ સું, લેવડદેવડ રદ કરવી; ૯ મું, ધણી તથા ચાકર એમોની વચ્ચેના કછમ્મા; (૫૬) ‘ ખાંટા સેગનના ગુન્હામાં જે બધાઁ ખુનેા આવી જાયછે, તે બધું સારી રીતે ધ્યાનમાં લાઞીને જે બધું સાચું હેાય તે બરાબર કેહેજે.” અ૦ ૮ શ્યા૦ ૧૧. t ,, બ્રહ્માધ કરનારા, તેમજ સ્ત્રીબાળધાતી, મિત્રદ્વેષી, તથા કૃતા, આ બધાએનેવાસ્તે જે નરકા કહેલાં છે, તે બધાં ખાટી સાક્ષ પૂરનાર સાહેદીના કપાળે લગાડી દીધેલાં છે.’ ૮ શ્લા ૮૯. “ જે પુરૂષ ખાટી સાક્ષ પૂરે છે, તે, નાગા, હજામત કીધેલા, ભુખ તથા તરસથી પીડાલા, તથા આંધળા થએલા, એવી હાલતમાં શત્રુના બારણા આગળ ભીખ માગવા જશે.”- “ જે દુષ્ટ પાપી ઇનસાઁગ્ બાળદની ચાકસીમાં એક પણ સાલના જવાબ ખાટા આપે, તેા તે ધાર અંધારામાં નીચે માથું ને ઊપર પગ થઇને નરકમાં પડશે.” અ॰ ૮ શ્લા॰ ૯૩ | ૯૪. આ પ્રમાણે ખાટા સેગન વિષે મનુ- સ્મૃતીમાં કહેલું છે. (૫) • ૮ શ્લા૦ ૧૮ | ૧૯, (૧૮) ૦ ૮ શ્લા૦ ૧૧૪-૧૧૬, Google Original from NEW YORK PUBLIC LIBRARY
રણ ૧.] વિભાગ તથા ધંધા… ૧૩ વિશેષે ઊઘાડી રીતે કહ્યું છે;પર તેમાં પણ એવું કહ્યું છે, કે જો ખ઼ા- હ્મણની ચાકરી નહીં મળતી હોય અને ગુજરાનની ફીકર પડે, તો ક્ષત્રિયોની ચાકરી કરવી, અને તેવી ચાકરી નહીં મળે, તો દો- લતમંદ વૈશ્યની ચાકરી કરવી, એવી શૂદ્રોને રજા માપી છે,૫૩ ઞાતિના વખતમાં એક વર્ણના લોકોસ્મે ઉતરતા દરજ્જાના લો કોના ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવવું, પણ ચઢતાં દર- જાવાળા લોકોના ધંધા ઉપર નજર કરવી નહીં, એવો સાધારણ નિયમ છે. શૂદ્રથી ઉતરતા દરજ્જાની વર્ણ નથી, પણ તેને જો ખીજો ધંધો નહીં મળે તો તેણે કારીગરી કરીને પેટ ભરવું, તેમાં ઘણું કરીને નકશીનું સુથારકામ, શળાટકામ, ચિત્રો કાહાડવાં, અને લખવું, આ કામો કરવાં.૧૪ મંત્રો ખાદ કરીને બાકી યત્ત વિગેરે કર્મો કરવાને શૂદ્રોને છુટ છે; ૧૫ પણ જો કોઇ બ્રાહ્મણ શૂદ્રોને હાથે યત્ત કરાવે તો તે અ- પરાધી થાય છે, અને તે બાબદ તેને પ્રાયશ્ચિત લેવું પડે છે,૫૬ જો રાષ્ટ્ર પાસે હોય, તો બ્રાહ્મણે પોતે પણ વેદનો અભ્યાસ કરવો નહીં,૧૭ જો કાઈ બ્રાહ્મણ શૂદ્રને ધર્મ શિખવશે, અથવા પાપનું પ્રાયશ્ચિત લેવાનો રસ્તો તેને દેખાડશે, તો તે અસંવૃત્ત નામના નરકમાં જસે અવું કહ્યું છે. મા જગતની બાબમાં પણ રાદ્ધને ઉપદેશ કરવો નહીં એવું કહ્યું છે.પ૮ શૂદ્ર પાસેથી બ્રાહ્મણે દાન લેવું એ પાપ છે; એ વિષે વારેઘડીએ તથા કઠણ વચનથી એ વાતનો જેટલો નકાર કીધો છે, તેટલો બીજા કોઇપણ દોષિત્રે નથી. ખીજું એવું કહ્યું છે, કે તે એવું દાન લીધેલું હોય, તો તે પાછું આપ્યા વગર ત્રાય- શ્ચિત કરીન પણ તે દોષમાંથી છુટકો થવાનો નથી,પ જો કોઈ બ્રાહ્મણ ભુખે મરતો હોય તો તેણે શૂદ્ર પાસેથી સુકું અન્ન લેવું, પણ તેણે તૈયાર કીધેલાં પાકવાન કદી પણ ખાવાં નહીં, પો- તાના ધણીનું રહેલું એઠું અથવા તેના ધરના ધાન્યની કુશ્કી (૧ર) અ૦ ૯ શ્લા ૩૭૪. તથા અ૦ ૧૧ શ્લો૦ ૪૨, ૪૩. (૧૩) અ ૧° Àા૦ ૧૨૧. (૧) અ૦ ૪ શ્લા ૯૯, (૧૪) અ૦ ૧૦ શ્લા॰ ૯૯, ૧૦૦. (૧૮) ૦ ૪ શ્લા૦ ૮૧, ૮૨. (૫૫) અ ૧ ૨ ૦ ૧૨૭, ૧૨૮. (૧૯) અ ૧૧Àા ૧૯૪,૧૪૭, (૫૬) અ॰ ૧૦ Àા ૧૯-૧૧૧; તથા અ॰ ૧૦ ગ્લા॰ ૧૧૧, ૨ Generated on 2025-02-05-06:49 GT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-07:01 GT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google ૯. હિંદુસ્થાનનો ઇતિહાસ. ખણ્ડ ૨. તેજ કારણથી મા ગોસાંઈોના પંથોનું માપઅગ્નિસ્મારપ રહીને તેો યુરોપમાંના ગોસાંચ્યો પ્રમાણે ધર્માધ્યક્ષોના ખ- જામાં પડ્યા નથી; અને એના માપઅગ્નિસ્મારપણાથીજ એવચ્ચે તથા બ્રાહ્મણોવચ્ચે એક વિચાર રહ્યો નથી. એવી રીતે જે અદેખાઈ પેદા થઈ, તૈથકી વધારે જોખમ લાગવા જેવા પરિણામો થઈ જાત; પરંતુ બધા લોકોની વિદ્યા તથા તેઓનું ધર્મરાક્ષ એચ્યો બ્રાહ્મણોના હાથમાં હોવાથી જેવું તેઓનું વજન ખીજા હિંદુસ્મામાં પડયું છે, તેમજ મા પંથોના લોકોમાં પણ પડયું છે; કારણ કે મનુસ્મૃતિ તથા બીજી પોતાના દેશ- માંની ધર્મસંબંધી પેઢી દર પેઢી ચાલતી આવેલી દન્તકથાઓ, એચ્યો ત્યારે ગોસાંઇઓએ કબૂલ કીધી, ત્યારે તેજ સ્મૃતિવિગેરે લખતોના જેરથી જે બ્રાહ્મણોએ પોતાની વર્ણને મોહોટપણું પોહોચાડયું, તેાનો ઊંચો દરજ્જો તેાને સહેજજ કબૂલ રાખવો પડયો. વારેધડીએ બધી જાતનાં દુરાચરણા કરતા. એપ્રમાણે અંધાધુંધી નવમા સૈકાના મધ્યસુધી ચાલેલી હતી. તે વખતે જે બધા લાકા પેાતાને ગાસાંઇ એવુ કહેવરાવતા હતા, તેઓ પલાણા મઠના ચેલા, એવુ તેએ- પાસેથી જે।રાવરીએ ઠરાવી લીધામાં આવ્યું હતું. મઠમાંના શિષૅ પણ કયારે કયારે ઊપર કહ્યુાપ્રમાણે ખરાબ ચાલા ચલાવતા હતા; - ખરે મુખ્ય ધર્માધ્યક્ષોએ પેતાની સત્તાના જારથી તેએના બદાખસ્ત કીધા. ખ્રિસ્તી લાંકામાં પણ હિંદુએ પ્રમાણે જ મનમાને તેની રીતે નવા નવા પ્થા થતા હતા. છેલીવાર ઈ સ૦ ૧૨૧૫ માં ત્રી ઈના સે, આ નામના પોપે, નવા પં થા થવાના બંધ કીધા. અર્વાચીન કાળમાં પણ જેસુઇટ નામના ખ્રિસ્તી ગાસાંઇ ઘણા વેપાર કરતા હતા, અને તેઓનો પંથ તાડી નાંખવાને એજ એક મા- હાટુ કારણ મળ્યું. ગયા સૈકાના એટલા પણ હાલના વખતમાં અતિ કઠણ પથામાંથી પણ કેટલાએક પથાના લેાકા પાતાના મેળામાં એક જાતના શિષ્યેા લેતા હતા; તે કંઇ સેગના લેતા, તથા ગેાસાઁઈએના પેહેરવેશ પેહેરતા હતા; પણ તેઓને સતારમાં રહેવાની તથા ધંધા કર- વાની છુટ હતી; લગ્ન થએલા લેાકાને પણુ એમાં આવવાને મન કરી ન હતી. Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૨.] રાજધર્મ. મા બધા અમલદારોની ઉપર માહોટી પદવીના તથા માહોટા અધિકારના તપાસદારો નિમવા; અને દરેક મોહોટા શેહેરમાં તથા નગરમાં એવો એક તપાસનીસ રાખવો અને પ્રતોમારેલા અ- ધિકારીખો લુચ્ચઈ કરવાને સ્વભાવથીજ તૈયાર થાયછે, (એવી લોકોમાં કેહેવત છે) તે લુચ્ચું બંધ કરવાનું કામ આ તપાસદા- રોનું છે.૧૧ આાિવાય દેરાના લશ્કરી વિભાગ પણ કરવા; તેમાંથી પ્રત્યેક વિભાગમાં પસંદ કીધેલે એવો એક એક અમલદાર ફોજ મા- પીને રાખવો;૧૨ તેની હ૬ કોઈ પણ દીવાની અમલદારની હદ જેટલી હમેશાં હતી એવું નહીં. બધી તરેહના અનાજો, તથા ખેતી થકી થનારી ખીજી ચીજો, ઞઞોનો એક હિસ્સો. વેપારને માથે કર; હ લકા વેપારી તથા દુકાનદાર એમોના ઉપર એક જમાનંદી, તમામ હલકો વાર્ષિકી લાગો, અને હાથના કસ- ખથી ગુજારો ચલાવનારા જે સુથાર વિગેરે કારીગરો ઍગ્મો પાસેથી દરમહીને એક દાહાડાની વે; એટલી રાજાની જમા નંદી હતી. ૧૩. વેપારી લોકોના માલને જે મૂળ ક્રમ્મત પડી હોય તે, તથા સુ- સાફરીનો ખરચ થયો હોય તે, તથા તે ધણીને તે વેપારમાંથી જે નક્કી ફાયદો થયો હોય તે, ચ્યા બધી બાબદોનો વિચાર કરીને એવા લોકો પાસેથી કર લેવો, એવું કહ્યું છે. કર લેવાનો દર નીચે લખ્યા પ્રમાણે હરાવ્યો હતો;—પશુ, રત્ન, સોનુ, તથા રૂપું, ખેો થકી મૂળ પુંછ બાદ કરીને વર્ષે દાહાર્ડ જેટલી પેદાસ થઈ હશે તેનો એક પચાસમો હિસ્સો લેવો; તે, લઢાઈની વખતે, એક વિસાંરા સુધી વધારવો. સુધી પણ ગામેાના ટેલ વીગેરે લેાકાને મળેછે. બીજા લેાકાને મળ- વાની જમીન કહેલી છે, તે, તે જમીનના જે રાજભાગ એટલે તે જ મીન ઊપરના સરકારી કર, તે તે લેાકાને મળતા હતા, (૧૧) અ॰ ૭ ગ્લા૦ ૧૧૯-૧૨૩. (૧૩) અ॰ (૧૨) ૦ % ગ્લા૦ ૧૧૪. (93) 24. ગ્લા॰ ૧૩૭-૧૩૮. . ૧ rated on 2025-02-05 06:50 GMT / https: .net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/ http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:49 GMT / https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. તેણે બ્રાહ્મણો પાસેથી શિખવી.૩૦ ઈન્સાફ કરવાનો જેટલો મખ્ખાર રાજાનાજ પોતાના હાથમાં હોય, તે બાદ કરીને ખાકી બધો અધિકાર બ્રાહ્મણોના હાથમાં રાખ્યો છે.૩૧ ક્ષત્રિય તથા વૈશ્ય, આ બેઉ વર્ણીના લોકોને વેદ ભણવાનો અધિકાર નથી એવું નહીં;૩૨ પણ તેનો જે અર્થ સમજવો તે બ્રાહ્મણનેજ મોહો- ડેથી સમજવો જોઈ એ. તેમજ ધર્મરાાસ્ત્રનો અર્થ ખ઼ાહ્મણોએજ કેહેવો, એવો ઉધાડા કાયદો બાંધી આપ્યોછે, અને આ જાતના લોકોના હાથમાં કાયદા કરવાનો કેટલો મોહોટો અધિકાર હતો તે મનુસ્મૃતિ જોયાથી માલમ પડેછે ૩૩ જેમ ધ્રાહ્માણોના અધિકારને ધર્મશાસ્ત્રનો ઢેડો છે, તેમજ તે- મની માલમતાનો બચાવ થવાને માટે પણ નિયમો કીધેલા છે. બધા સદ્ગુણી પુરૂષોએ ભ્રાહ્મણોને હાથ મોકલો મુકીને ધર્મ કરવો એવું તેસ્ત્રોને જરૂર કહેલું છે;૩૪ અને બધાસ્મોકરતાં વિ- શેષે કરીને રાજાએ એવો ધર્મ કરવો એ તેનો મુખ્ય ધર્મ છે એવું કહેલું છે.૩૫ યત્ત અને એવાં બીજાં કર્મો તથા ધર્મસંબંધી બધા સંસ્કારો એોમાં બ્રાહ્મણોને જમાડવા, તથા તેઓને દક્ષ- ણા આપવી.૩૬ અને જે દક્ષણા આપવી, તેપણ હમેશાં ખુલ્લે હાથે આપવી જોઈએ એવું કહ્યું છે. કારણ પાહ્મણોને થોડી દક્ષણા આપીને જો કોઈ યજ્ઞ કરે, તો તેણેકીને યજ્ઞ કરનારની જ્ઞાન પેદાકરનારની તથા કર્મ કરનારી ઈંદ્રિયો, તથા આવતા લોકનું સુખ, તથા તેની ખાખરૂ, છોકરાં, પશુ, અને તેનો જીવ પણ, સ્મા બધું નાશ પામેછે.૩૭ મોહોટા દંડો માપ્યાથી ધણાં પ્રાયશ્ચિત્તો થાય છે; પણ તે બધા દંડોનું દ્રવ્ય બ્રાહ્મણોને મળે છે,૩૮ જો જમીનમાં દાટેલું દ્રશ્ય બ્રાહ્મણને મળે, તો તે બધું (૩૦) ‰ શ્લા ૪૩. (૨૬) અ ૩ ગ્લા॰ ૧૨૩–૧૪૬ (૩૧) ૮શ્લા૧,૮,૧૯,૧૨,૬૦. અને તેમાંથી ધણુ કરીને ૧૩૮ ત (૩૨) અ ૧ શ્લા ૧. થા ૧૪૩. (૩૯) ૦ ૧૨શ્લા ૧૦૮-૧૧૩, (૩૭) અ॰ ૧૧ શ્ર્લા૦ ૩૯, ૪૦. (૩૪) અ ૧૧ શ્લો॰ ૧-૬, તથા(૩૮) અ ૧૧ શ્ર્લા ૧૧૭, તથા અ૦ ૪ શ્લા ૨૨૬-૨૩૧. (૩૧) અ॰ ૭ શ્લા॰ ૮૩-૮૬, ૧૨૮–૧૯૮, Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:54 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain,Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૫૪ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ર પરમાત્મા; જગપાલક; બધું ભ્રહ્માણ્ડ, એ તેનું કૃત્ય છે.” એવા વાડ્યો વેદોમાં વારેઘડીએ આવેલાં છે. પરમેશ્વરે જે પ્રાણી ઉત્પન્ન કહ્યાં છે, તેમાં કેટલાએક મનુ- મથી શ્રેષ્ટ છે; તેમોનું પૂજન કરવું, અને સ્તુતીના રસ્તાથી તે- સૌનો સ્માશ્રય તથા કૃપા મેળવવી. તેોમાંથી, વેદોમાં પંચ- તત્ત્વોની દેવતા, નક્ષત્રો, તથા ગ્રહો, એમ્મોનો ઉલ્લેખ વિશેષે કુ- રીને સર્વેથી જાતી છે; પરંતુ મનસંબંધી શિક્ત તથા સદ્ગુણ એોને નામો આપીને કરેલી સરસ્વતી સરખી દેવતાઓ મા- વેલી છે. ભ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એમ્મો જે ઈશ્વરનાં ત્રણ મુખ્ય રૂપો; અને તેોના જે ખીજા ગુણ તથા ખીજી શક્તિ, જેોને નામો માપીને દેવતા કરેલી છે; તેઓ, અને તેવુંજ હિંદુસ્મોના દેવોનો ઠાઠ, તેોમાના શુકરીને ખીજા દેવ, એ- ઓનો ઉલ્લેખ વેદોમાં છે, અથવા કંઈ નહીં તો તેઓની ઈસા- તો કીધેલી છે; પરંતુ દેવ એવા માનેલા વીરોની પૂજા કરવી એવું આ મતમાં કહીં પણ નથી. બ્રહ્મા, વિષ્ણુ, તથા શિવ એમ્મોનાં નામો કહીં કહીં કોઈક વખતે આવેલાં છે; તેમોનું વેદોમાં ધણું માહાત્મ્ય છે એવું નથી; અને તેઓની ભક્તિ કરવી એવું પણ (વેદોમાં) ધણું કરીને કહીં જણાવેલું નથી, અને તેઓના અવતાર થવાના છે એવી સૂચના (૮) પ્રોક્રેસર વિલસત્ એણે ‘ઊક્ષતરણાભિધાન’ નગરીમાં વ્યાખ્યાન કરવા ની વખતે, પૂર્વે એક વિદ્યાન બ્રાહ્મણે ઇશ્વરનું સરૂપ વેદમાં કેવું દેખા- ડેલું છે તે સર વિલિયમ્ જેન્સને કેવું કહ્યું હતું, તે વિષે ત્યહાં વર્ણન કીધું છે તે આ પ્રમાણે;—“ પૂર્ણ સત; પૂણીન; અદ્વિતીય; નિત્ય; કેવલ, વાણિથી અવર્ણનીય, તથા બુદ્ધિને અગ્રાહ્ય; સર્વવ્યાપક, સર્વાતિ- ગત; અને ત; નિજાનંદમાં નિમગ્ન; દેશકાલભર્યાદાતીત; વગરગને છતાં, જલદી ચાલનારા; વગર હાથના છતાં, સર્વજનÇારક; વગર આઁ- ખાનેા છતાં, બધું જે નારા; વગરૉનનેા છતાં, બધું સાંભળનારા; તેને બીજા બુદ્ધિમાન્ પ્રેરક ન છતાં, સર્વ; તેને બીજું કારણ ન છતાં, તે બધાનું અકિારણ; સર્વનિયન્તા; સર્વશક્તિમાન્; બધી વસ્તુઓને ધાતા (એટલે ધરનારા), ત્રાતા (એટલે તારનારા), તથા રૂાઁન્તરકો; એટલે રૂપ બદલનારા; એવે જે એક પરમાત્મા, તે, તે છે.” Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:51 GT/_https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૨૫ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. કેઈ રીતે કુચ કરવી, તથા લટાઈ કરવી, એવિષે થોડામાં ૧- ધારે રીત જણાવી માપી છે. જે લોક નવા રાખવા, તે ઊ- ત્તહિંદુસ્થાનના ઉપરના ભાગમાંના રાખવા, એવો રાજાને ઉપદેશ કરેલો છે, અને હાલના વખતમાં પણ તેજ દેરામાં ઉત્તમ લઢવેચ્યા લોકો મળે છે. રાજાએ પોતે બાહાદુરીનાં કામો કરીને પોતાના લશ્કરમાં સાી નકલ જણાવવી, અને જ્યારે લશ્કર લઢાઈમાં ઉભું રેહે, ત્યારે ખુશી તથા માહાદુરી ઉત્પન્ન થાય એવાં ટુંકાં ભાષણોથી લોકોને હિમ્મત આપવી એવું કહ્યું છે. જે લુટ જેણે મેળવી હોય, તે તે મેળવનારનીજ; પરંતુ જો કોઈ એકલાએંજ મેળવી ન હોય, તો તે બધા લશ્કરમાં વહેંચી આપવી.૩૧ .. લઢાઈ વિષે જે નિયમો કહેલા છે તે સારા, લોકો પસંદ કરે એવા, અને દયાયુક્ત છે. ઝેરી અને દુષ્ટ બુદ્ધિથી જેસ્માત કાં- ટા બનાવેલા એવાં તીરો, અને મનીનાં બાણ, એ સર્વ છોડી દેવાં એવું કહ્યું છે. લાણે ઠેકાણે રાત્ર હોય, તો તેને કારેપણુ મારવો નહીં, એવું કહ્યું છે. . જેમકે કોઈ માણસ વગર હથીય્યારે હોય, અથવા ધાયલ થયો હોય, અથવા જેનાં હથીગ્માર ભાગેલાં હોય, તથા જે જીવદાન માગતો હોય, અને ‘“હું તારો બંદીવાન થયો” એવું જે કેહેતો હોય, એટલા બધાોને કોઈ પણ વખતે મારવા નહીં. એ શિવાય બીજા પણ અટકાવ કીધેલા છે, તે ઉદાર બુદ્ધિથી કરેલા છે. ધોડાઉપર અયવા રથ ઉપર ખેડેલા તેમજ જે થાકીને બેઠો હોય અ- થવા જે સુતેલો હોય અથવ જે નાશી જતો હોય, અથવા જે ખીન્ન માણસની સાથે યુદ્ધ કરતો હોય, તેને મારવાની પણ રન્ન આપેલી નથી. ૩૨ પુરૂષે પાયદલને મારવું નહીં; જીતી લીધેલા દેશની વ્યવસ્થા પણ તેવીજ ઉદારપણાની રીતથી કીધેલી છે. કોઈ રાજાએ એક દેરા લીધો કે પહેલાં તરત ઢંઢેરો પીટીને બધી ફેય્યતને અભય માપવું, તેમજ તે દેશ માંહેલા ધર્મ તથા કાયદા કાયમ રાખીને તેઓને માન આપવું, અને કે- ટલીએક વખત ગયા પછી જ્યારે તે નવા લીધેલા દેશમાંહેલા (૩૧) અ॰ Àા ૯૬ | ૯૭. (૩૨) અ શ્લા ૮૦-૮૩, 0 . Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૨.] રાજ્યરીતમાં ફેરફારો. ૧૧૭ વજે કરીને સરકારને મળે છે. બાકીનાં બધાં સમાપચારનાં સાધનો નહીંસરખાં થયાં, એટલે શેવટે પાકના ભાગો પાડવાનો પ્રસંગ આવે છે; પરંતુ ગ્મા સમજુતીની રીતમાં દગો થવાને ધણા રસ્તા છે, તેમાટે બંને પક્ષોના લોકો તેઉપર ઘણું કરીને માણતા નથી; પરંતુ જ્યાંહાં સરકારનો મુતાલિક અને ગામના લોકો, એ- ોનો ઘણા દિવસ સંબંધ વધીને એકમેકનો એકખીજાઉપર વિ. શ્વાસ બેઠો હશે, તે ઠેકાણે બધા બંદોબસ્તો કરતાં પાકના હિસા પાડવા એ લોકોને સ્મૃતિ ધણું પસંદ પડે છે, આ સરકારના અમ્મલદારોના તથા ગામવાળાઓના કજીગ્મામાં જો ખેતી કરનારાઓને ન સહેવાય એવો ખોજો તેોઉપર ખેડો, તો બધાો એક દિલ કરીને પોતાની જમીનો છોડી દે છે, પો- તાનું ગામ છોડી જાય છે, અને સરકાર સાથે કંઈ કબૂલ કરવાનું નાકબૂલ કરે છે. પછી સરકારના મમલદારો તેાસાથે દોસ્તી કરે છે, તથા ભય જણાવે છે, તથા જરૂર હોય ત્યાંહાં તેાના કેહેવાપ્રમાણે કબૂલ પણ કરે છે. જો તેઓએ સપ્તી કરી, તો તૈથકી લોકોને ઘણો જુલમ જણાય છે, અને તેથકી કામ પણ થતું નથી; કારણ તે કરીને ગામના લોકોની ખરાબી થઇને તેઓ ખીજી હ૬માં જતા રહે છે, એટલોજ લેવા જઈએ તો પરિ ણામ થાય છે. ગામકીમોની અંદરના બંદોબસ્તમાં ઘણી ધાલમેલ કહ્યા રા થાય આ પ્રકારના બંદોબસ્તો થઈ રાકનાર નથી એ સેહજેજ માપણા ધ્યાનમાં આાવરો. ધણુંકરીને સરકારના અમલદારને જે વસૂલ ‘સન્નીએ કરવાનું હોય છે, તે તે પટેલની મારફતે કરે છે; પરંતુ જ્યારે કોઈ પટેલને ઞાડો આવે છે, ત્યારે તેને મદદ કરવાસારૂં માત્ર પોતે તેમાં પડે છે. ક્યારે ક્યારે તે પટેલને તેના હોદ્દા ઉપરથી અમાનત કરે છે, અને તેટલી મુદતસુધી સર- કારનું મહેસૂલ ઠરાવીને વસૂલ કરવાનું કાચું કામ પોતાના હાથમાં રાખે છે. ન્યાયની તથા ગુન્હાના બંદોબસ્તની ખાખદમાં લોકો પાસે ફરીયાદીઓ તથા અપીલો એપણ તે જાણી જોઇને કરાવે છે, તેણે કરીને જુલ્મે પૈસા કાહાડવાને બાહાનું મળે છે; આ બધાં કારણોનેમાટે જો રાજા નઠારો હોય તો ગામકીમોના હક્કો હ્મણુંકરીને નહીં સરખા થઈ જાય છે. Generated on 2025-02-05 07:03 GMT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
enerated on 2025-02-05-06:54 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૧૬ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૧. હવે મનુસ્મૃતિમાં જો વિશેષ સ્પષ્ટ ઊલ્લેખ નથી, તોપણ આ બધું બ્રહ્માણ્ડ પેદા કરનારના સત્ત્વથી થયું છે, એવા વિચારો તરફ તે ગ્રંથનું વળણ છે, એવું તેખાય છે; અને પ્રકૃતિ મે એક ઈશ્વરી તત્ત્વનો ભાગ છે, અને તેની સ્થિતિ અનાદ્યન્ત છે, એવો સંશયભરેલો વિચાર આ સ્મૃતિમાં છે એવું જણાય છે. “તેપછી પોતે અથાત છતાં પંચમહાભૂતો તથા ખીજી રાતિ- ઓ મેથી મા જગત વ્યક્ત કરનારો મેવો જે, સ્વયંભૂ ભગ- વાન, તે અક્ષયી તેજથી અંધારૂ દૂર કરતાં છતાં પ્રકારિાત થયો.’૧૧ ' પોતાના ઈશ્વરી તત્ત્વથી નાનાપ્રકારની પ્રજા ઉત્પન્ન કરે- વાની ઈચ્છા તેને થઈને તેણે પોતાના વિચારથીજ પાણી પેદા કીધું, અને તેમાં ઉત્તમ પ્રકારનું ખીજ વાવ્યું.”… ૧૨ આ બીજ થકી બ્રહ્માણ્ડ ઊત્પન્ન થયું, તેમાં બ્રહ્મદેવને રૂપે ઈશ્વર પોતે જન્મ પામ્યા.૧૩ એજ રીતે તોહમતી દેવોના ઉપાયોથી ઈશ્વરે બ્રહ્મદેવને પે સ્વર્ગ, તથા પૃથ્વી, તથા મનુષ્યજીવાત્મા, ખેો કીધાં; અને બધાં ઊત્પન્ન કીધેલાં ભૂતોને જુદાં જુદાં નામો આાપીને જુદા જુદા ધંધા લગાડી દીધા, તેજ પ્રમાણે પેદા કરનારે “ઈશ્વરી ગુણ તથા શુદ્ધ સ્માત્મા- ઓ, એસહિત એવા દેવ,” અને સ્મૃતિરાય સૂક્ષ્મ રૂપી મેવા સાધ્યગણ ૪ ઊત્પન્ન કીધા.૧૫ સ્મા બધી સૃષ્ટિ નિયમિત કાળસુધી માત્ર રેહે છે, તે કાળ પૂરો થયાપછી, તેમાંથી ઈશ્વરનું તેજ જતું રેહે છે. બ્રહ્મદેવ, એ પોતે પરમાત્માના તેજમાં અન્તર્ધાન પામે છે, અને મા બધી બ્રહ્માણ્ડની રચના નહીં જેવી થાય છે.૧૬ એ પ્રમાણે ઘણી મોહોટી સુતપછી ફરી ફરીને સૃષ્ટીની ઊત્પત્તિ તથા પ્રલય એ થાય છે,૧૭ (૧૧) અ॰ ૧ ગ્લા ૬. (૧૨) ૦ ૧ શ્ર્લા ૮. આબે ટીપા વર્ણવેલી છે. ભા॰ ક. મૂળ ગ્રંથમાં સુકી છે. ભા॰ ક. (૧૪) સાધ્ય એટલે એક દૈવયેાની (૧૧) અ॰ ૧ શ્ર્લા૦ ૮–૨૨. (૧૭) અ॰ ૧ક્ષ્ા૦ %, ૩૧, ૭૪. (૧૩) ૦ ૧ ફ્લા૦ ૯. ભા॰ કુ.(૧૬) અ॰ ૧ ગ્લા॰ ૧૧-૫૭. . Google Original from NEW YORK PUBLIC LIBRARY
Generated on 2025-02-05-06:56 GT/ https://hdl.handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૬૪ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ', પરવાનગી આપી છે, તે ધણી વિશ્વક્ષણ દેખાય છે; કરણ જેવી ગાય હાલમાં પવિત્ર માને છે તેવી તે વખતમાં પણ માનતા હતા એવું દેખાયછે. એક ગાયના જીવનુ રક્ષણ કશું છતાં, બ્રહ્મ- હત્યાનું પ્રાયશ્ચિત્ત થાય છે એવું માનતા હતા, ૪૬ અને એક ગોવધ થયો છતાં પ્રાયશ્ચિત્ત સારૂ ધોરની સેવા કરવી પડતી ત્રણ મહિના તપ કરીને ગાયોના એક હતી. ૪૯ ખાવાપીવાવિષે ઉપર કહેલા અટકાવો શિવાય હરરોજના તમામ સામાન્ય વેપારો સંબંધી પણ ઘણા સ્મૃતિ ઝીંણા નિયમો બ્રાહ્મણોની પછવાડે લગાડેલા છે, તેખોમાંથી કોઈ એક તોડયો છતાં, પાપ કીધું એમ સમજવું એવું કહ્યું છે. ચોખ્ખાઈ કેવી રાખવી એવિષેના નિયમોથી મનુસ્મૃતીના અરધા અઘ્યાયથી વધારે ગ્રંથ ભરેલો છે, કોઈ સગોવાહાલો મરણ પામ્યો છતાં માણસને સુતક આવે છે. આ એક સુતકનું તમામ સાધારણ કારણું થયું; પરંતુ તે મરનાર માણસ એ સ્મૃતિ નજીકનો સગો હોય, તો બ્રાહ્મણને દસ દાહાડા અને શૂદ્રને એક મહિનો એવું સુતક આવેછે, ઉપર કહ્યા પ્રમાણેજ અસંખ્ય જાતના કરાર તથા ખીજીવાતો એોથી પણ માણસ અપવિત્ર થાય છે; પછી તેને પવિત્ર કરવાને સ્નાન અને ખીજી ક્રિયાો કરવી પડે છે, તેખોના ગપાટા વર્ણવવાંને ઘણા લાંબા છે. માટે તેવિષે હું કંઈ કેહેતો નથી.૫૦ આ નિયમોને કેટલાએક અપવાદો કહેલા છે, તે ઉપ રથી એવું જણાયછે કે જેસ્સો એ નિયમો બાંધ્યા તે સારા બુદ્ધિમાન્ હતા; કારણ માવા ગ્રંથકાર માત્રા નિયમો કરત એવી અટકળ આપણાથી થાત નહીં. ઉદાહરણઃ—રાજાને ક્યારે પણ સુતક આવવાનું નથી,મૈં તથા એવી કામની હરકત જે લોકોને ન હોવી જોઈએ એવું રાજાના મનમાં આવશે, તો તેોને પણ સુતક આવતું નથી. લઢાઈમાં મુસ્મેલા રાપા ોનાં સગાં- વાહાલાંને સુતક નથી, અને જે તે રિાપાઈ પોતાની ચાકરી (૪૮) ૦ ૧૧ શ્લા ૮ (7) રાન્ત કામ કરતાં છતાં શુદ્ધ હૈય (૪૯)મ॰ ૧૧ લા॰ ૧૯-૧૧૭. છે, એવું મૂળમાં છે. (૧) અ॰ ૧ Àા ૫૭ થી ગેટ સુધી. ભા Google Original from NEW YORK PUBLIC LIBRARY
on 2025-02-05 07:01 GT/ https:// .handle.net/2027/nyp.33433081854147 Public Domain, Google-digitized/ http://www.hathitrust.org/access_use#pd-google Digitized by ૯૦ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. પરંતુ એ હોવાથી ઉપરની વાતને અપવાદ આવતો નથી ; કારણ એ કોઈપણ જાતના લોકો હોઇને મુસીખતને લીધે ગુલામગીરી પામેલા એવા હોય છે. જેો શોધક બુદ્ધિએે જાતિની મૂળપીઠિકા લાવનારા છે, તેચ્યો એવી તકરાર લે છે કે હાલની વખતમાં શુદ્ધ શૂદ્ર એવા કહીં પણ નથી; તથાપિ પુષ્કળ જાતના લોકો આ પ્રકારના છે એવું બ્રાહ્મણો પણ કબૂલ કરે છે. એનું ઉદાહરણ;—સર્વ મો- ઠા તેજ વર્ણમાંના છે. શૂદ્ધનો ખરેખરો ધંધો ખેતીનો છે, એવું હાલમાં કેટલાએકોનું મત છે; પરંતુ હાલની વખતમાં તેોને તેજ ઉદ્યોગની હઃ બાંધી આપીછે એમ નથી; પુષ્કળ શિપાઈ પણ થયા છે; તેવાજ કાયત કરીને એક જાતના લોકો છે, તેમા કામકાજમાં, તથા લખવાસંબંધી હરેક વાતમાં બ્રાહ્મણોના સાંમા- વાળા છે, એવું તેો વિષે આગળ વર્ણન કહ્યું છે, તથા તે (નિદાન બંગાળામાંના તો) કેવળ સૂદ્ધ છે, તથા તેાનો હાલ- નો ધંધો પ્રાચીન કાળયકી આાજ સુધી પેઢી દર પેઢી ચાલતો આવ્યો છે. જાતિની હદ હસ્યાથી બધા લોકોની સાધારણ હાલતમાં સુધા- રાનો ફેલાવો થવાને મોહોટી અડચણ પોહોંચી છે, તોપણ જી- દા જુદા લોકોને મહોટાં કામો કરવા માટે યુરોપિયન લોકોના વિચારપ્રમાણે જાતિભેદ થકી જેટલો અટકાવ થવો જોઈએ તે- ટલો થયો છે, એવું કંઈ નથી, જેમ હિંદુસ્થાનમાં લોકોની હા- લતોમાં ફેરફારો સ્કોચિતા તથા મહોરું આશ્ચર્ય લાગવા જેવા થયા છે, તેવા ધરતીના ખીજા કોઈ પણ ભાગમાં ધણુંકરીને થ- એલા નથી. પણામાંના છેલ્લા પેરાવાની હજૂરમાં જુદી જુદી વખતે બે મુખ્ય કારભારીઓ હતા, તેઓમાંથી એક ચ્યાગળ એક દેવળમાં પૂજારો અથવા ગયો હતો,૪ (જે બેઉ કામો ની- ચ છે;) તથા ખીજે મુખ્ય કારભારી ચૂદ્ર હતો, અને તે પે હેલાં હજૂરિયો હતો. જયપુરના રાજાનો મુખ્ય પ્રધાન હજામ હતો. હાલ જે હોળકરનો વંશ રાજ્ય કરે છે, તેનો મૂળ પુરૂષ (૩) એટલે બીજે! માજીરાવ ભા॰ ક. (૪) એ સદાસીન ભાણુકેશ્વર નામના કારભારી હશે. ભા૦ ૬૦. (૧) ત્ર્યંબકજી હૈંગળા અથવા ખાળોછ કુંજર, આ બેમાંથી એક હશે. ભા૩૦ Google Original from NEW YORK PUBLIC LIBRARY
પ્રકરણ ૧.] જાતિઓમાં ફેરફાર, ૯૧ ભરવાડ હતો; ચિંદિમ્માનો મૂળ પુરૂષ હજારિચ્યો હતો; અને એ બંને શૂદ્રો હતા. મહારાષ્ટ્ર દેશમાં રાતે આ નામનું જે મોહોરું કુળ છે તેમાંના પુરૂષો પ્રથમ બ્રાહ્મણોના મૂળના ધંધા કરતા હતા; પછી તેઓ મોહોટા સરાફ થયા, અને શેવટે લ" કરી સરદાર થયા. એપ્રમાણે ઊંચી પદવીઝ્મ ચઢેલા લોકોનાં ઘણાં ઉદાહરણો કેહેતાં આવડશે. ખાસગી વહેવારમાં લોકોએ પોતાના ધંધા બદલ્યાનાં ઉદાહરણો ધણાં નજરે પડતાં નથી; પરંતુ (એક નથી એવું કેહેવા જઈએ તો) યુરોપિયન રીતપ્રમાણે નાહાની નાહાની તસવીરો કાઢવાનું કામ જે હિંદુકારીગર પ્રથમ કરવા લાગ્યો તે જાતીનો લુહાર હતો. મા દેરામાં ગોમાંઈ લોકોના પંથો ચાલુ થયા- થી એક નવી જાત ચાલુ થઈ એવું કહીએ તો ગાઁઇ લેાકેાના યાલરો. ખેોમાં પુષ્કળ પંથો છે. તેો- માંના લોકો પહેલાં કેમ એકઠા થયા, તેવિષે આ સંસ્થા. ગળ થોડું વર્ણન કરૂં છું; પણ તે વર્ણન ક્મે ફકત મારા મનમાં માવેલો વિચાર છે. તે પ્રકાર;– - મનુસ્મૃતીના નિયમોપ્રમાણે બ્રાહ્મણે, ત્રીજા સ્માશ્રમમાં, જંગ- લમાં એકાન્તવાસમાં તથા પોતાના શરીરને દણ્ડ કરીને નીમેલો વખત ખરચ્યો, અને પછી ચોથો સ્માશ્રમ લીધો, એટલે પછી તે બધાં તાન્તિક કર્મોથકી છૂટે છે, અને પછી ઈશ્વરવિંષ વિ- ચાર કરવા પછવાડે વખત ખરચવાવિષે તે અધિકારી થાય છે. એ પ્રકારના સંન્યાસી લોકો, ધર્મસંબંધી વાદવિવાદ કરવાસારૂં, ભેગા થતા હશે, અને તેોમાંથી જેમો વધારે વિદ્વાન્ હશે તેઓનું ખોલવું સાંભળવામાટે ખીજા લોકો મળતા હશે, અને તે સાંભળનારા તે વિદ્વાનોની પડોસમાં રહેતા હરો, પણ તેઓમધે ફલાણોજ એવો ધર્મ મુકરર થઈને જુદી જુદી ટોળિક્મો થઈ નહીં હરો. હવે, હિંદુસ્થાનમાં આવું થયું, ધ્રુિવા કેવું થયું હરો, તે હો; પરંતું પ્રાચીન કાળના ખ્રિસ્તી લોકોમાં જે પ્રથમ જુદા જુદા ગોસાંઈો થઇને પછી મો થયા, તે શ્માજપ્રમાણે થયા હતા. ઉપર કહ્યાપ્રમાણે ધર્મતત્ત્વોવિષે શોધ કરનારા લોકોની સભામાં કાળેકરીને બ્રાહ્મણોરિાવાય જે ખીજી વર્ણને વેદાભ્યાસનો અધિ- કાર હતો તેોમાના રાજ્યો આવવા લાગ્યા હશે, તથા તેઓમાંનો Generated on 2025-02-05 07:01 GMT Public Domain, Google-digitized / https://hdl.handle.net/2027/nyp.33433081854147 / http://www.hathitrust.org/access_use#pd-google Digitized by Google Original from NEW YORK PUBLIC LIBRARY
README.md exists but content is empty.
Downloads last month
33